SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra - ૯૫ ૩ મ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજાગૃતિ. सुखमास्से सुखं शेषे, भुंक्षे पिबसि खेलसि । ન બાને પ્રતઃ પુનૈવિના તે TMિ મંવિત્તિ ? ॥૨૪॥ : ૭ : સુખે સુએ, સુખે બેસે, સુખે પીએ, ને ખાય છે, સુખ સૃષ્ટિમાં ખેલી રહેલે, વખત ચાલ્યા જાય છે; આગળ પુણ્ય વિના પછી, શુ હાલ પરભવમાં થશે ? જાણુતા નથી અજ્ઞાનથી, એ રીત ભવ હારી જશે. “સુખે ખેસે છે, સુખે સુએ છે; સુખે ખાય છે, સુખે અને સુખે ખેલે છે; પણ પુણ્ય વગર હવે પછી તારા શા હાલ હું જાણુતા નથી. ૨૪ "" ૨૪ પીએ છે થશે? તે અનુષ્ટુપ્ ઘેાડા કæથી ખીહે છે અને બહુ કષ્ટ થાય તેવુ' કરે છે. शीतातापान्मक्षिकाकत्तृणादि, स्पर्शा द्युत्था कष्टतोऽल्पाद्विभेषि । तास्ताश्चैभिः कर्मभिः स्वीकरोषि, श्वादीनां वेदना घिरा धियं ते ! ॥ २५ ॥ ટાઢ તડકા માખી ડાંસ, કર્કશ તૃણાદિસ્પર્શ થી, ડરી જાય કમિ અલ્પસમય, ચાલતા એવા કથી; તારા પેાતાના કૃત્યથી, નરક નિગોદના દુ:ખને, અગીકાર કર મહાવેદના, રંગ તારી અક્કલને ૨૫ For Private and Personal Use Only ** ટાઢ, તડકા, માખીના ડંસ અને ક્રશ તૃણાદિના સ્પર્શીથી થયેલાં બહુ ઘેાડાં અને થાડા વખત સુધી ચાલે તેવાં કષ્ટથી તું ડરી જાય છે અને તારાં પેાતાનાં કૃત્યાથી પ્રાપ્ત થનારી નરક નિગેાદની મહાવેદનાએને! અંગીકાર કરે છે. રંગ છે તારી અક્કલને !!” ૨૫ શાલિની.
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy