SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૭૧ : “હે મૂઢ ! પૂર્વે પણ પાપવડે તું દુઃખના ઢગમાં પડ્યો છે અને વળી હજુ પણ તે જ કરે છે, મહાકાદવવાળા પાણીના પૂરમાં પડતાં પડતાં ખરેખર તું તે તારે ગળે અને મસ્તકે મોટો પથ્થર ધારણ કરે છે ” ૧૫ ઉપજાતિ. સુખપ્રાપ્તિ અને દુઃખનાશનો ઉપાય. पुनः पुनर्जीव ! तवोपदिश्यते, विभेषि दुःखात्मुखमीहसे चेत् । कुरुष्व तत्किंचन येन वांछितं, મત્તારૂંszસરોડમેર ચત છે ૬ હે ભાઈ ! અમે તે વારંવાર કહીએ તુજને, સુખની ઈચ્છા રાખતે તું, દુઃખથી બીતે હેયને; વાંછિત આપે એહવું, કાંઈક કાર્ય ધરે કરે, કારણ કે આ પ્રાપ્ત થયેલ, અવસર ઓળખતા ખરે. ૧૬ “હે ભાઈ ! અમે તો તને વારંવાર કહીએ છીએ કે જે તું દુખથી બીતો હોય અને સુખની ઇચ્છા રાખતા હોય તો તું કાંઈક એવું કર કે જેથી વાંછિત થઈ જાય, કારણ કે આ તને પ્રાપ્ત થયેલ અવસર છે. (આ તારો વખત છે.)” ૧૬ સુખપ્રાપ્તિને ઉપાય-ધર્મસર્વસ્વ. धनांगसौख्यस्वजनानसूनपि, त्यज त्यजैकं न च धर्ममार्हतम् । भवन्ति धर्माद्धि भवे भवेऽथितान्यमन्यमीभिः पुनरेष दुर्लभः।१७। લક્ષમી શરીર સુખ સગાંસંબંધી, છેવટ તજી પ્રાણને, અહંત પરમાત્માએ બતાવેલ, તજીશ નહિ ધર્મને; ધર્મથી ભવભવમાં, આવા પદાર્થો તું પામશે, વિતરાગભાષિત ધર્મ દુર્લભ, પામ જે વામશે. ૧૭ ૧ હાથમાં. ૨ કઠિન. ૩ છોડી દેશે તે. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy