SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૮ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર जे कोहदंसी से माणदंसी, जे माण दंसी से माय दंसी, जे मायदंसी से लोभदंसी, जे लोभवंसी से पेज्जवंसी, जे पेज्जहंसी से दोसवंसी, जे दोसदंसी से मोहदंसी, जे मोहदंसी से गब्भवंसी, जे गम्बदंसी से जम्मसी, जे जम्मदंसी से मारदंसी, जे मारदंसी से णिरयदंसी, जे णिरयदंसी से तिरियदंसी, ને સિરિયલુંસી કે કુણલી । (૨૧૭) છે મેદાયી નિવટેગ્ગા ર્ં, માનવ, મયંત્ર, હા, તેન્દ્ર પ, હોર્સ પ, મોટું વ, રામ શ્વ, નમાં ચ, મ ંત્ર, ળમાં ૨, તિર હૈં, ટુલ્લું વર્ષ પાસપલ્સ ચલાં સત્તરચસલ્ચર પચિંતાર૯૧ ૪ (૨૧૮) આથાળ ગિસિદ્ધા સામિ ! (૨૧૧) મિર્માણ વાપી પાસાક્ષ્ણ ? ન વિન્નતિ નસ્પિત્તિ, નૈમિ : (૨૨૦) === Acharya Shri Kailassagarsuri Gyanmandir જે ક્રોધને છાંડેછે તે માનને છાંડે છે, જે માનને છાંડેછે તે માયાને છાંડેછે, જે માયાને છાંડેછે તે લાભને છાંડેછે, જે લાભને છાંડેછે તે રાગને છાંડેછે, જે રાગને છાંડેછે તે દૂષતે છાંડેછે, જે દૂષને છાંડેછે તે મેાહને છાંડેછે, જે મેાહને છાંડેછે તે ગર્ભથી મુક્ત થાયછે, જે ગર્ભથી મુક્ત થાયછે તે જન્મથી મુક્ત થાયછે, જે જન્મથી મુક્ત થાયછે તે મરણથી મુક્ત થાયછે, જે મરણથી મુક્ત થાયછે તે નરકથી મુક્ત થાયછે, જે નરકથી મુક્ત થાયછે તે તિચ્ચગતિથી મુક્ત થાયછે, તે જે તિર્યંચગતિથી મુક્ત થાયછે તે દુઃખથી મુકત થાયછે- (૨૧૭) એ રીતે બુદ્ધિશાળી પુરૂષે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, તથા માહ દૂર કરીને ગર્ભ, જન્મ, મરણ, નરકગતિ, અને તિર્યંચગતિના દુ:ખો નિવારવાં. એમ તત્વદર્શી શસ્ત્ર ત્યાગી સસારના અતકત્તા ( ભગવાન વીરપ્રભુ )નું દર્શન છે. (૨૧૮) માટે મુનિએ કર્મેાના મૂળકારાને બંધ કરી પ્રથમ કરેલા કાને ખપાવતા રહેવું. (૨૧૯) અને જ્યારે કેવળિપણું પમાય ત્યારે કેવળને તે! કશી ઉપાધિ નથી જ હતી. (૨૨૦) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy