SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવેશ. આ સકળ આગમાં સારભૂત અને આદિભૂત શ્રીમાન આચારાંગ-સૂત્રના પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયન છે, તેના નામ આ પ્રમાણે છે – ૧ શસ્ત્ર પરિજ્ઞા | ૪ સમ્યકત્વ. | ૭ મહા પરિણા. ૨ લોક વિજ્ય. | ૫ લેકસાર. ૮ વિમેક્ષ, ૩ શીતષ્ણુય. ) ૬ ધૂત. ! ૮ ઉપધાન શ્રત. આ નવે અધ્યયનમાં શા શા અર્થાધિકાર રહેલા છે તે સંક્ષેપથી અત્રે જણાવવામાં આવે છે – ૧ શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનમાં આત્માની અસ્તિતા, છકાયની પ્રરૂપણ, તેની હિંસાથી થતે કર્મ બંધ અને તેથી વિરમવાની જરૂર એ મુખ્યાર્થ છે, - ૨ લેક વિજય અધ્યયનમાં માતા પિતા વગેરે સ્નેહી લેકને વિજય, આઠ કર્મ જે રીતે બંધાય છે તે રીત, તથા તે શી રીતે છડાય છે તે રીત એ મુખાર્થ છે. ૩ શીતોષ્ણીય અધ્યયનમાં કપાય જીતી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ સહેવા એ મુખ્યાર્થ છે. ૪ સમ્યકત્વ અધ્યયનમાં સમ્યકત્વની દઢતા કરવી એ મુખાર્થ છે. ૫ લેસાર અધ્યયનમાં લેકનો સાર જ્ઞાન દર્શન અને ચારિત્ર છે, માટે એ રત્નત્રયમાં યત્ન કરે એ મુખ્યાર્થ છે. ૬ ધૂત અધ્યયનમાં મુનિએ નિઃસંગ અને અપ્રતિબદ્ધ થવું એ મુખાર્થ છે. * ૭ મહાપરિજ્ઞા અધ્યયનમાં સંયમ પાળતા સાધુને કદાચિત પરીષહ ઉપજે તે તે સમ્યફ રીતે સહન કરવા એ મુખ્યર્થ છે. ૮ વિક્ષ અધ્યયનમાં સર્વ ગુણ-સંપન્ન મુનિએ મરવા ટાંકણે સમ્યફ પ્રકારે અંતક્રિયા કરવી એ મુખ્યર્થ છે. ૮ ઉપધાન શ્રત અધ્યયતા ઊપરના આઠ અધ્યયનમાં જે અર્થ કહેવામાં આવ્યો છે તે શ્રી મહાવીર પ્રભુએ સમ્યફ રીતે આચર્યો છે એમ જણાવી સમસ્ત સાધુઓને સંયમમાં ઉત્સાહિત કર્યા છે એ મુખાર્થ છે. આ રીતે નવ અધ્યયનમાં પરમાર્થ રહેલ છે. આ નવ અધ્યયનના નીચે મુજબ ૫ ઉદેશ રહેલ છે – પહેલાના. ૭ | ચોથાના. ૪ સાતમાના. ૭ બીજના. ૬પાંચમાના. ૬ ! આઠમાના. ૮ ત્રીજાના. ૪ છઠ્ઠીના ૫ | નવમાના. ૪ For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy