SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) સ્પષ્ટીકરણ. કલમ (શ્રુતસ્કંધ પહેલે) ૨૦ અપલાપ ન કર=અસ્તિત્વ વિષેશંકા | ૨૪૮ સ્નેહ રહિત રોગ રહિત ન લાવવી મિ. બીDo not (Unattached deny એવા શબ્દો વાપરે છે. ' ૨૫૭ પરમેશ્વરની આજ્ઞાનો લાભ સમ્યક્તની ૨૫ તદંતર્ગત તેના અંદર રહેલા. . પ્રાપ્તિ (Faith) ૩૩ જ્યાં જ્યાં “બીજા વતી” શબ્દ આવે ૨૭૨ પાર્શ્વસ્થાદિક પાસત્યાદિક આચાર– ત્યાં “બીજા પાસે ”એમ સમજી લેવું. હીન યતિઓ. ૩૫ સંપતિમ છ–ઉડતાં નાનાં છો. ૨૮૦ સમતાથી–નિષ્પક્ષપાત પણે (With૪૦ વિષયો એવા છે-અહીં મૂળપાઠ એવો ! out partiality છે કે “રોજ વિહિપએનો ! ૩૦૭ આકુટિથી જાણી જોઈને. મિ. જેકેબી એમ અર્થ લખે છે કે તે ૩૨૦ આ વાક્યનો એ ભાવ છે કે પરને "That is called the world” | દુઃખ ઊપજાવતાં પિતાનો વિચાર કરો-- પરંતુ એનો ભાવાર્થ એ છે કે લેકને એટલે કે આપણને કઈ દુઃખ ઉપવિષે વિષયો એવા છે. જાવે તે કેવું લાગે ? એમ દરેક બા૪૪ ફુટનટમાં–સ્વાપ તથા પ્રબોધ-કરમાઈ બત પથમ પિતા ઊપરજ અજમાવવી જવું અને પ્રફુલ્લિત થવું. વધુ દાખલા જોઈએ. તરીકે રીંસામણીના છોડને હાથ લગા- ૩૨૭ જ્યાં જ્યાં જીવની આસક્તિ થાય છે ડતાં જ તે તુરત જ સંકેચ પામી કર જ્યાં જ્યાં જીવ પોતાના મનથી બંને માઈ જતી દેખાય છે, ધાઇ બેસે છે. પર વસાઓ માટે શરીરની અંદરની રગે ! ૩૪૦ કર્મના વશથીજ બહુ કર્મ કરવાથી. કે જે રૂ પી જવાના મજબત તાંતણ ૩૪૭ શુક્ર શેણિત સંયોગ વીર્ય અને લેતરીકે વપરાય છે તેમના માટે. હીને સંગ, ૭૩ લાંબા થઈ બેસે છે તેનો ત્યાગ કરે ૩૬૦ સૂત્ર લાવવું છે સીવવાને દેરો લાવે છે. છે. એને ભાવાર્થ ૭ મી કલમની ૩૬૧ દંસા-ડાંસ, છેલ્લી લીટી પ્રમાણે સમજી લેવો. ૩૬૪ ગુણ વિશિષ્ટ ગુણ સંપન્ન ૩૮૪ જ્યાં જ્યાં “અશન-પાન -ખાદિમ-- ૧૨૫ ક્રય વિક્રય ન કરે લેવડ દેવડ ન કરવી. સ્વાદિમ” એ શબ્દો આવે ત્યાં “અન્ન ૧૨૬ નિરીક રહી ઇચ્છા રહિત પણે રહી -પાણી-મે મીઠાઈ- અને મુખવાસ” (Without love and hate એમ સમજી લેવું. ૧૨૭ પાદ પુંછન= હરણ (Brooms) ૩૬૮ વિવેકનૃતફાવત- મુકાબલે, (Distineવસતિ=રહેવાની જગ્યા-અવગ્રહ tion The ground or space which ૪૦૮ પુરૂષ વિશેષ વિચારી=સામા પુરૂષના the house-holder allows the સ્વભાવ વગેરેની યોગ્યતાનો વિચાર કરી. mendicant ૪૧૬ કાતર જનો=વ્યસની મનુષ્યો (Men ૧૩૧ આ જંતુ આ પામર પ્રાણી. whoso organs are failing ૨૧૧ નમાવે છે તાબે કરે છે (conquers) ૪૬૭ અર્ગલાએ આગળિયા રૂપ-વિઘ કરનાર. ૨૧૪ ક્ષેપક શ્રેણિજે શ્રેણિ (પરિણામ ધા- ૪૭૬ બે પ્રકારના કર્મ માટે મિ. જોકેબી રા) માં ચડતાં કર્મોનો સદંતર નાશ Present and future Karmas થત રહી અંતે તરતમાં મેક્ષ પ્રાપ્ત એટલે કે વર્તમાન અને ભાવિ કર્મો થાય છે. એ શ્રેણિએ ચડતાં પાછું પડ એમ બે પ્રકાર જણાવે છે. વાનું રહેતું નથી. ૫૧૩ મયુ ળિયા સહિત બેરનો ભૂકો ૨૪૦ દુષ્ટ છેટું છે-(Wrong) Pounded jujube For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy