SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અઢારમું. (૧૧), निषीथिका नामक मष्टादश मध्ययनम् [ પ ] से भिक्खू वा भिक्खुगी वा अभिकंखति मिलीहियं गमगाए; से पुण णिसीहियं जा. जा सअंडं सपाणं जाव मक्कडासंताणयं, तहप्पगारं मिसीहियं अणेसणिजं लाभे संते जो વૈતિક્ષમા (૧ર૦) से भिक्खू वा (२) अभिकंखइ मिसीहियं गमणाए; से जं पुण. मिसीहियं जाणेजा अप्पंडं अपपा जाय मकडासंताणयं, तहप्पगारं मिसीहियं फासुवं एसणिजं लाभे संते वेतिस्सामि । एवं सेजागमणं गोयन्वं, जाव उदयपसूपाए त्ति। (९२१) . તરથ યુવા વાતિવર વા, વાવવા, સંવ , અમિતધારે nિहियं गमणाए, ते णो अण्णमण्णरस कायं आलिंगेज वा विलिंगेज्ज वा चुंबेज वा दंतेहि યા ગઢુિં વા ૪જી વા (રર) ___ एयं खलु तस्स भिक्खुस्त भिश्खुणीए वा सामग्गियं जं सव्वदेहिं सहिए सामए सदा जएज्जा सेयामणं मण्णेज्जासित्ति बेमि. (९२३) (ણિી વાર માં વિદ્ય) , स्वाध्यायभूमिः અધ્યયન અઢારમું. નિશીથિકા.' પહેલો ઉશ. (અભ્યાસ કરવા માટે જગ્યા કેવી પસંદ કરવી?) સાધુ અથવા સાધ્વીએ સ્વાધ્યાય કરવા માટે (પિતાનો ઉપાશ્રય છોડી બીજી જગ્યાએ જતાં તે જગ્યા જીવજંતવાળી જણાય તે મળતાં છતાં અયોગ્ય ગણું નહિ લેવી. (૮) સાધુ અથવા સાધ્વીએ સ્વાધ્યાય કરવા માટે (પિતાને ઉપાશ્રય છેડી) બીજી જગ્યાએ જતાં તે જગ્યા જીવજંતુથી રહિત જણાય ને તે મળે તે એગ્ય જાણીને લેવી. એ રીતે સઘળી બિના શયા નામના અધ્યયનના મુજબ લેવી. (૨૧) * જે ત્યાં બબે, ત્રણ ત્રણ, ચાર ચાર કે પાંચ પાચ સાધુએ તેવી સ્વાધ્યાય ભૂમિમાં જાય તો ત્યાં તેમણે એક બીજાના શરીરને આલિંગન કે સ્પર્શ અથવા દંત કે નથી છેદન નહિ કરવું. (૨૨) એ સઘળી સાધુ તથા સાધ્વીના આચારની સંપૂર્ણતા છે કે તેમણે સર્વ બાબતમાં સાવધાન રહી હમેશા ઉઘમવંત થઈ રહેવું. અને એજ કલ્યાણ કર્તા છે એમ માનવું. (૩) ૧ અભ્યાસ કરવા માટે બીજી જગ્યા. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy