SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) અધ્યયન મનમું, द्वितीया चूला स्थानंनाम सप्तदश मध्ययनम् [ પ્રદેશ ] से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेइ ठाणं ठाइसए; से अणुपधिसेज्जा गाम वा, गगरं वा, जाव सण्णिवे वा। से अणुपविसित्ता गामं वा, जाव सण्णिवेसं वा, से ज्ज पुण ठाणं जाणेज्जा सअंडं जाव समकडासंताणयं, तं तहप्पगारं ठाणं अफासुयं अणेसणिज्ज #ામે ફતે જે જગા પૂર્વ સરગારમેળ નેવચં વાર વાપજૂત્તિ (૧૨) इच्चेयाई आयतणाई उवातिकम्म अह भिक्खु इच्छेज्जा चहि पडिमाहिं ठाणं ठा. શરણ ! (૧૩) તમા પત્રમા મા –“ચિત્ત હજુ કલા ; વ કુળ, તિર '; વિવાર તાળ કાદરમ” ! ઘરમા મr. (૧૧) अहावरा दोच्चा पडिमा:-अचित्तं खलु उवसज्जेज्जा; अवलं ज्जा काएण । विप्परिकम्माइ; जो सविणारं ठाणं ठाइहामि । दोच्चा पडिमा । (९१५) । , आकुंचनप्रसारगादि २ पादविहरणं. બીજી ચૂળિકા, અધ્યયન સતરમું. થાન, -- ---- ----- પહેલે ઉદેશ. ( ઊભા રહેવા માટે જગ્યા કેવી પસંદ કરવી?) સાધુ અથવા સાધ્વીએ ઊભા રહેવા માટેની જગ્યા મેળવવા સારું ગામ નગર કે સધિવેશમાં જતાં જે સ્થાન ઇડા--મકેડી વગેરેથી ભરેલું જણાય તેવું સ્થાન મળતાં છતાં અગ્ય ગણી નહી લેવું. એ રીતે સઘળું શવ્યાધ્યયન માફક જાણવું. યાવત જે સ્થાન પાથી ૫ થતા કંદાદિકથી વ્યાપ્ત હેય તેવું સ્થાન પણ નહિ લેવું. (૧૨) એ ઉપર બતાવેલા કર્મજનક સ્થાનોથી દૂર રહી સાધુએ ચાર પ્રતિજ્ઞાઓથી ઊભા રહેવાનું મુકરર કરવું. (૧૩) ત્યાં પહેલી પ્રતિજ્ઞા આ પ્રમાણે -અચિત્ત સ્થળમાં રહેવું અચિત્ત વસનું અવલંબન કરવું, હાથ પગનું આકુંચન-પ્રસારણ કરવું, તથા થોડું ફરવાનું રાખવું. એ પહેલી પ્રતિજ્ઞા.(૧૪) બીજી પતિના:-અચિન સ્થળમાં રહેવું અચિત્ત વસ્તુનું અવલંબન કરવું; હાથ પગનું આકુંચન-પ્રસારણ કરવું, કિંતુ ફરવાનું બંધ રાખવું. એ બીજી પ્રતિજ્ઞા. (૧૫) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy