SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચિદમું. ( ૧૮૯) सिया से परो णेत्ता वत्थं णिसिरेजा'; से पुवामेव आलोएजा " आउसो त्ति वा भइणी ति वा, तुमचवणं संतियं वत्थं अंतोमंतेण पडिलेहिस्सामि." केवली बूया आयाण-मेय;-वस्यंतेग मोबद्ध सिया कुंडले वा, गुणे वा, हिरणे' वा, सुवण्णे पा, मणी वा, जाव, रयणावली वा, पाणे वा, बीए वा, हरिए वा। अह भिक्खूणं पुबोवाददा કાર નં જુકામેવ સર્ષ અંતોઅંતે પરિાિ (૮૨૦) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थं जाणेज्जा सअंडं जाव संताणगं, तहદર વર્ષ સુઘં જાવ જે રજ્ઞા (૮૨૧) से भिक्खू वा भिक्खुणी वा से ज्ज पुण वस्थं जाणेज्जा अप्पंडं जाव संताणगं अणलं भथिरं अधुवं अधारणिज्ज रोइज्जतं ण रोचइ, तहप्पगारं वस्थं अफासुयं जाव णो प. વિદેગા! (૮૨૨). से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थं जाणेज्जा अप्पंडं जाव संताणगं अलं थिरं धुवं धारणिज्जं रोइज्जतं रुघा तहप्पगारं वस्थं फासुयं जाव पडिग्गाहेज्जा। से भिक्खू वा भिक्खुणी वा “णो णवए मे वस्थे" ति कह णो बहुदेसिएण सिશાળા રા નવ વર્ષના (૮૨૩) १ पदयात् २ त्वदीय मेव ३ रूप्यं કદાચ મુનિને તેડી જનાર ગૃહસ્થ મુનિને કોઈ પણ વસ્ત્ર આપવા માંડે તે મુનિએ શરૂઆતમાં જ કહેવું કે “હે આયુષ્યન્ અથવા બહેન હું એક વાર તમારા વસ્ત્રને ચારે બાજુ તપાસી લઉં, પછી ગ્રહણ કરીશ. જે તપાસ્યા વગરજ તે વસ્ત્ર મુનિ ગ્રહણ કરે તે કેવળ જ્ઞાનિઓએ તેમાં દોષ બતાવ્યા છે. કારણ કે તે વસ્ત્રના છેડામાં કદાચ કુંડળ, સાંકળ, રૂપું, સનું, મણિ કે રત્નની માળા વગેરે પણ બાંધેલા હેય (અને તે કંઈ મુનિને લેવા યોગ્ય નથી.) તથા વળી તે વસ્ત્ર સાથે જીવજંતુ કે ધાન્ય યા લીલોતરી વળગેલાં હોય, માટે મુનિને ખાસ એજ ભલામણ છે. કે તેણે શરૂઆતમાં જ વસ્ત્રને ચારે બાજુ તપાસી પછી ગ્રહણ કરવું. (૪૨૦) મુનિ અથવા આર્યાએ જે વસ્ત્ર, ઈડ કે જીવજંતુથી ભરેલું જણાય અને જે પિતાના બરનું પણ ન હોય તથા જે ઝાઝું ટકી શકે નહિ તથા જે થોડા વખત સુધી જ વાપરવા મળતું હોય તથા જે ધરવા લાયક ન હોય તથા કઈ પણ રીતે પસંદ પડતું પણ ન હોય તેવા અયોગ્ય વસ્ત્રને ગ્રહણ ન કરવું (૮૨૧) મુનિ અથવા આર્યાએ જે વસ્ત્ર ઈડ કે જીવજંતુથી રહિત, પિતાના ખપના બરનું, ટકાઉ, હમેશના માટે મળતું, અને ધરવા લાયક તથા પસંદ પડતું હોય તેવા નિર્દોષ વસ્ત્રને ગ્રહણ કરવું. (૮૨૨). મુનિ અથવા આર્યોએ “મારું વસ્ત્ર નવું નથી અર્થાત જુનું થઈ ગએલું છે ” એમ ધારીને તેને જરા ઝાઝેરા સુગંધી દ્રવ્યોથી ઘસવું કે મસળવું નહિ. (૮૨૩) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy