SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ખાતુ, ૧૯૩ ) से' निक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईज्जमाणे अंतरा से गोणं वियाल पडिपहे पेहाए जाव चित्ताचेलडं वियालं पडिप पेहाए णो तेलि भीतो उम्मग्गेणं गच्छेज्जा, णो मग्गा मग्गं संकमेज्जा, णो गहणं वा, दुग्गं वा, अणुपविसेज्जा, णो रुक्खसि दुरुज्जा, जो महति महालयंसि उदयंसि कार्य पिउसेज्जा, णो वार्ड वा सरणं वा सत्यं वा कंखेज्जा । अनुसुए जाव समाहीए तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । ( ७६३) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्माण अंतरा से विहं सिया । से ज्जं पुण विहं जाणेज्जा, इमंसि खलु विहंसि बहवे आमोसगा उवकरणपडियाए संपिंडिया ग च्छेज्जा, णो तेसिं भीओ उम्मग्गं चेव जाव समाहीए ततो संजयामेव गामाणुगामं दूइનૈના | (૭૬૪) ,, से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से आमोसगा संपिंडिया गच्छेता । तेणं आमोसगा एवं वदेज्जाः- “ आउसंतो समणा, आहर एयं वत्थं वा पायं वा कंबलं वा पायपुंच्छणं वा, देहि, णिक्खिवाहि; " तं णो देज्जा, णिक्खिवेज्जा, णो वंदिय वंदिय जाएजा णो अंजलिं कट्टु जाएजा णो कलुणपडियाए जाएजा धम्मियाए जाएज्जा, तुसिणीयभावेण वा से णं आमोसगा "सयं करणिज्जं" ति कट्टु अक्कोसंति वा, जाव उवइति वा वत्थं वा, पायं वा, कंबलं वा, पायपुंछणं वा अच्छिदेज वा जाव परिदुवेज वा; तं णं णो गामसं १ जिनकलिन माश्रित्य सूत्रद्वयमेतद्विज्ञेयं २ सार्थ ३ अनेकदिवसगम्यमार्गः મુનિ તથા આર્ય!એ ગ્રામાનુગ્રામ જતાં વચ્ચે માર્ગમાં વિક્રાળ બળદ, યા વિક્રાળ વાધને ઊભેલો જોઇને તેમનાથી બી જઇને અવળે માર્ગે નહિ પેશત્રુ, ઝાડપર નહિ ચડવું, ઊંડા પાણીમાં નહિ પડવુ, તેમજ વાડ વગેરે આસરાને કે સાથને પણ નહિ વાંચ્છવું. કિંતુ ધીરપણે સમાધિથી સંયમની સંભાળ પૂર્વક ત્યાંથી ગ્રામાનુગ્રામ ચાલ્યા જવું. (૭૬૩) મુનિ અથવા આર્યાને ગ્રામાનુગ્રામ પુરતાં વચ્ચે લાંખા માર્ગ ઉલ્લધવાને આવી પડે અને ત્યાં એવુ માલમ પડે કે આ માર્ગમાં ઘણા લૂટારૂ વસ્ત્રાદિ ઉપકરણ લૂટવા માટે એકઠા થઈ આવવાના છે તેપણ તેમનાથી ખીતે અવળે માર્ગે યા ચાળતા માર્ગ છેડી બીન માર્ગે નહિ ચાલવું કિંતુ તેજ રસ્તે ધીરપણે સમાધિથી ચાલ્યા જવું. (૭૬૪) મુનિ અથવા આર્યાતે માર્ગે ચાલતાં વચ્ચે લૂટારૂ મળે અને તેએ એવુ કહે કે કે “ હે આયુષ્મન સાધુએ, આ વસ્ત્ર, પાત્ર, કબળ, કે પગ પ્રમાર્જવાનું ઉપકરણ અમારા આગલ ધરા, અમને આપે, અથવા તમે તમારા કબજામાંથી છોડી ધા, ત્યારે તે મુનિએ તે તેમને આપવાં નહિ કિંતુ પોતાના કબજામાંથી છોડી દેવાં. અને તેએએ તે ઉપાડી લેતાં મુનિએ તેએને સલામ ભરી ભરીને કે હાથ જોડીને કે કરગરીને તે પાછાં નહિ માગવાંકિંતુ ધર્મકથન પૂર્વક માગવાં, અથવા માન ધરી રહેવુ. કદાચ તે લુંટારૂઓ તેમના દુષ્ટ રિવાજને અનુસરીતે મુનિને ધમકાવે અથવા હેરાન કરે કે વસ્ત્રાદિ ઉપકરણ તૂટીલ્યે તે! તે વાત મુનિએ ગામમાં કે દરબારમાં પસરાવવી નહિ. તેમજ કોઇ ગૃહસ્થ પાસે જઇ તેને એવુ પણ ૧ આ સૂત્ર જિનકલ્પિના માટેનુ છે એમ ટીકાકારે જણાવ્યું છે. ૨ આ સૂત્ર પણ જિન પિને માટે છે. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy