SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯ર) આચારાંગ-મૂળ તથા ભાષાન્તરभतिवातिय' अणा२, सय-म सिं अकरणयाए; जस्सि थिओ परिमाया, सम्वकम्मवहा उ से भदक्ख ॥१७॥ (७७) अहाकडं न से सेवे, सन्यसो कम्मुणा बंध अदक्खू; વિ િવ માર્વ, સં અપુર્વ વિથ મુંજા ૧૮ (૪૦૮) णो सेवती य परवत्थं, परपाए५ वि से ग अँजिस्था; રવજયા ગોમા, છત્તિ સંકિ અસરથાણ ૧૧ (૩૭૨) मायने असणपाणस्स, णाणुगिद्धे रसेसु अपडिले; अच्छिपि णो पमज्जिय, णोविय कंडूयो मुणी गायं ।२०। (१००) भप्पं तिरियं पेहाए, अप्पं पिटुमो व पेहाए; અશ્વ યુદા જાળી, વંથી જ કમાણે ર (૪૮) सिसिरंसि अद्धपडिाले, तं वोरसज्ज वस्थ-मणगारे; પરિપુ પાદુ કરીને, નો અવર્જીનિયા જ પણ. તરરા (૮૨) १ अतिपातिका निर्दोषां २ अहिंसां "आश्रित्य" इतिशेषः ३ अद्राक्षीत् ५ प्रधानं परकीयं वा वस्त्रं ५ परपापि ६ भुंक्ते ७ अपमानं ८ पाकस्थानं ९ अल्पशन्दोत्राभाव વળી તે ભગવાને પવિત્ર અહિંસાને અનુસરીને પિતાને તથા બીજાઓને પાપમાં પડતા અટકાવ્યા. અને તે ભગવાને સ્ત્રીઓને સર્વ પાપની મૂળ તરીકે જાણીને ત્યાગી છે માટે ખરેખર તે જ ભગવાન પરમાર્થદર્શ હતા. (૪૭૭) તે ભગવાન, આધાકમદિક દૂષિત આહારથી સર્વ રીતે કર્મ બંધાતા દેખીને તે આ હાર સેવતા નહતા. એમ જે કંઈ પાપના કારણ છે તે બધાને છાંડીને ભગવાન શુદ્ધ આહાર કરતા હતા. (૪૭૮) વળી પરાયું વસ્ત્ર અંગે નહિ ધરતા; પરાયા પાત્રમાં પણ તે નહિ જમતા; અને અપમાનને નહિ ગણતાં અહીન ભાવે રાઈખાનાઓમાં આહાર યાચવા જતા હતા. (૪) વળી તેઓ નિયમિત અશનપાન વાપરતા; રસમાં આસક્ત ન થતા; તથા રસ માટે પ્રતિજ્ઞા પણ નહિ બાંધતા; (કિંબહુના) ખરજ મટાડવા માટે ખરડતા પણ ન હતા. (૪૮૦) ભગવાન વિહાર કરતાં આડું કે પૂઠે અલ્પ જોતા (અર્થાત જોતા નહિ) રસ્તામાં બેલાવતાં અલ્પ બેલતા (અર્થાત બેલતા નહિ.) કિંતુ માર્ગ જોતા થકા યત્નવંત થઈને ચાલ્યા જતા હતા. (૪૮૧) ભગવાન બીજે વર્ષે જ્યારે અધ શિશિરરૂતુ બેઠી ત્યારે તે (ઈદ્રિદત્ત) વસ્ત્રને છાંડી દઈને છુટ બાહુથી વિહાર કર્યા જતા. (અર્થાત તાઢના માટે બાહુને સંકીચતા નહિ,) તથા સ્કંધ ઊપર પણ બહુ ધરતા નહિ. (૪૮૨) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy