SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra (૮૯) www.kobatirth.org આચારાંગ-મૂળ તથા ભાષાન્તર્ अयं से उत्तमे धम्मे, पुव्वाणस्स पग्गहे આપવું દિòદિશા, વિ अचित्तं तु समासज्ज, ठावए तत्थ अप्पयं; થોસિરે સભ્યો વાય, ન મે તેહે પરીસહા ર૧ (૩૧૦) जावज्जीवं परीसहा, उवसग्गा इति संख्या; વિટ્ટુ માળે ર૦૦ (૪૫૬) સંયુકે તે મેચાણ, તિન્ને પિયાસણ ૨૨) (૧૮) भिउरेसु न रज्जेज्जा, कामेसु बहुतरसु वि; Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ચ્છાોમ ન સેવેન્દ્ર, પુર્વ વન્ન સહિયા ારા (૩૧૧) सासएहिं णिमंतेज्जा, दिग्वमायं ण सहहे; સં ત્રિપુરા માળે, સરૂં સૂમ વિધૂળિયા પરશ (૪૬૦). सम्वहिं अमुच्छिए, आउकालस्स पारए; ત્તિતિવા પરમં નવા, વિમાછતાં તિ-તિ તેમિ ારા (૪૬૧) - ૧ અનુપાતિય: વ્યાયઃ ૨ (૩પ ંઢારસૂત્ર) આ અણુસણુ સર્વેથી ઉત્તમ છે, કારણ કે એ પેહેલા બતાવેલા ભક્તપરિના તથા લૈંગિ તમરણ એ બન્ને અણુસણાથી મુશ્કેલ છે. ( એની વિધિ આ રીતે છે ) અચિર એટલે નિર્જીવ ભૂમિ તપાશીને ત્યાં ખેશીને એ અણુસણુ આદરવું. (૪૫૬) 2 મતલબ એ કે અચિત્ત સ્થઙિળ અથવા ફળક મેળવીને ત્યાં પોતેસ્થિત થવું, અને આખા શરીરને વેાસરાવવું. ( પછી પરીષહ કે ઉપસર્ગ થાય તે વિચારવું કે । મારા શરીરમાં પરીષહ છે જ નહિ. ( શરીર જ મારૂં નથી ત્યારે તેના પરીષહ તે મારે શેના હાય. ) (૪૫૭) વળી વિચારવું કે જ્યાં લગી જીવીશ ત્યાં લગી પરીષહેપસર્ગ સહેવાના છે એમ ધારી તે “મે શરીરથી જૂદો થવા માટે જ શરીરના ત્યાગ કરેલો છે? ” એમ વિચારી પતિ મુનિએ સર્વ પરીષહેાપસર્ગ સહન કરવા. (૪૫૮) વળી આવે વખતે કદાચ કોઈ રાજાદિક ત્યાં આવી અનેક લાલચેા બતાવી મુનિનું મન ગાવે તા પણ મુનિએ તે ક્ષણભંગુર શબ્દાદિક વિષયામાં રાગ કરવા નહિ. સદા સ્થિર રહે નારી યશકીર્ત્તિવિચારીને મુનિએ ઈચ્છાલેલ એટલે “હું ચક્રવર્તી થા” એ વગેરા નિદાન ન કરવા. (૪૫૯) વળી ઊઇ કદાચ શાશ્વત એટલે અનર્ગલ દ્રવ્યથી મુનિને નિમંત્રણા કરે તે મુનિએ ચિં તવવું કે મારૂં શરીર જ શાશ્વત નથી માટે એ દ્રવ્ય શાશ્વત શી રીતે બને.'' વળી કાઇ દેવતા આવી માયા બતાવે તે તે પણ માનવી નહિ; કિંતુ સર્વે જંજાળ દૂર કરીને હું મુતિ, તું સમજ કે એ નકકી દેવમાયા જ છે. (૪૬૦) એ રીતે સર્વ વિષયામાં અમૂતિ થઇને મુનિએ આયુકાળના પારગામી થવું. (ઉપસંહાર) એ રીતે એ ત્રણે મરણામાં ઉત્કૃષ્ટ તિતિક્ષા [સહનશીળતા] રહેલી હાવાથી સ્વયંગ્ય તાનુસારે ગમે તે મરણ કલ્યાણકા છે. (૪૬ ૧) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy