SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. (૧૪) અનુક્રમણિકા અધ્યયન પાંચમું (લેકસાર.), પહેલે ઉ૦-પ્રાણિની હિંસા કરનાર, વિધ્યો માટે આરંભમાં પ્રસ્તંનર તથા વિશે માં જે આસક્ત હોય તેને મુનિ ન ગણો. બીજે ઉ૦–જે હિંસાદિક પાથિી નિવર્યો હોય તેજ મુનિ ગણાય. ૪૮ ત્રીજે ઉ૦-જે મુનિ હોય તે કશે પરિગ્રહ ન રાખે તથા કામ ભોગની ઈચ્છા પણ ન કરે એ ઉ–અજાણુ અગીતાર્થ અને સૂત્રાર્થમાં નિશ્ચય વિનાના મુનિને એકલા ફરવામાં ઘણા દેશ થાય છે. પાંચમો ઉ૦-મુનિએ સદાચારથી વર્તવું તથા તેના માટે જળાશયને દાંત ૫૪ છ ઉ૦-ઉન્માર્ગમાં ન જવું તથા રાગ દેવ તજવા. અધ્યયન છછું. (પૂત) પહેલો ઉ૦-સ્વજન સંબંધીઓ છેડીને ધર્મમાં પરાયણ થવું. બીજે ઉ૦-કને આત્માથી દૂર કરવા. ત્રીજો ઉદ-મુનિએ અલ્પ ઉપકરણ રાખવા અને શરીરને જેમ બને તેમ કરતા રહેવું. ૬૪ ચોથો ઉ૦-મુનિએ સુખ લંપટ નહિ થવું. પાંચમે ઉ૦-મુનિએ સંકટોથી નહિ કરવું તથા કેઈ પ્રશંસા કે સત્કાર કરે તેથી ખુશી ન થવું. (ઉપદેશવા યોગ્ય આઠ બાબતે કલમ ૩૮૫) અધ્યયન સાતમું (મહા પરિજ્ઞા) સાત ઉદેશ-વિચ્છિન્ન થયા છે. અધ્યયન આઠમું ( વિક્ષ.) પહેલો ઉ૦-કુશળ પરિત્યાગ. (લોક પ્રવ છે કે અધુવ? કલમ ૩૯૬) બીજે ઉ૦-અકલ્પનીય પરિત્યાગ. ત્રીજો ઉ૦-બેટી શંકાનું નિવારણ પરીષહોથી ન ડરવું.) ચેાથે ઉ–મુનિએ કારણ કેગે વેહાનાદિ બાળમરણ પણ કરવા. પાંચમો ઉ૦-મુનિએ માંદા થતાં ભક્તપરિઝાએ ભરણું કરવું, છ ઉ૦-ધર્યયુક્ત મુનિએ ઇગિત મરણ કરવું. સાતમે ઉ૦-પાદપપગમન ભરણ. આમે ઉકાળ પર્યાયથી ત્રણે મરણની વિધિ. અધ્યયન નવમું (ઉપધાન ત.) પહેલે ઉ–મહાવીરસ્વામિનો વિહાર. બોજો ઉ૦-મહાવીરસ્વામિની વસતિ. ત્રીજે ઉ૦-વીર પ્રભુએ કેવાં પરીષહ સહ્યાં. એ ઉ૦-વીર પ્રભુની તપશ્ચર્યા. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy