SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન છઠું ( ૭ ) सीलमंता उवसंता संखाए रीयमाणा "असीला" अगुक्यमायस्स बितिया मंदस्स णियमाणा वेगे आयारगोयर-माइक्खंति। (३७३) णाणभटा दसगलूसिणो णममाणा पुगे जीवितं विप्परिणामंति। (३.७४) पुटार वेंगे णियति जीवियस्सेव कारणा। णिक्वंतंपि तेसिं दुन्निक्वंतं भवति । (३७५) बालवयणिज्जा हु ते. नरा। पुणो पुणो जाति पकप्पंति, अहे संभवंता विद्दायमाणा “ મંા” વિક', કરાવીને જાઉં વતિ Tw vi", મહુવા પvi - દેશિ સે મેવા સળગા પ ા (૨૬). ___अहम्मटी तुमंसि णाम बाले, आरभट्टी, अणुक्यमाणे " हण पाणे " घायमाण, हणओयावि समगुजाणमाणे “ घोरे धम्ने उदरिए” उबेहई णं अणाणाए एस विसण्णे वितરે વિવાહિતે- રિમા (૨૭૭) १ प्रज्ञया २ परीषहैरिति शेषः ३ विद्वांसो वय-मिति मन्यमानाः ४ व्युत्कर्षयेयुः ५ થશે. ૬ ૩ ૭ વિહિં વળી કેટલાએક તે પિતે ભ્રષ્ટ છતાં બીજા સુશીલ ક્ષમાવંત અને વિવેકથી વર્તતા મુનિઓને પણ ભ્રષ્ટ કહેતા રહે છે, તેવા પાસત્કાદિક મંદજનોની તો ખરેખર ડબલ મૂખાઈ જાણવી. (૩૭૨) કેટલાએક પિતે સંયમ નથી પાળી શકતા, પણ આચાર શુદ્ધ કહી બતાવે છે (તેઓની ડબલ મૂર્ખાઈ નથી થતી.) (૩૭૩) અને જેઓ પિતે ભ્રષ્ટ છતાં એમ કહે છે કે જેમ અમે વક્તિએ છીએ તેમજ આ ચાર છે તેવાઓ તે જ્ઞાનદર્શનથી ભ્રષ્ટ થયા થકા દ્રવ્યથી આચાર્યાદિકને નમતાં છતાં પણ સદાચારથી પિતાને વેગલા કરે છે. (૩૭૪) વળી કેટલાએક અજાણ જ પરીષડથી ડરીને મેઝમઝા માટે સંયમથી ભ્રષ્ટ થાય છે. એવાઓનું ઘર છેડીનીકલવું પણ કશું સ્તુતિપાત્ર થતું નથી ) ઉલટું ધિક્કારપાત્ર થાય છે. (૩૭૫) તેથી જેઓ સંયમથી ભ્રષ્ટ બનતા થકા, વિદ્વાનપણાનું ડોળ ઘાળતા થકા, અને “હું જ એક વિદ્વાન છું” એવી બડાઈ મારતા થકા, પિતાને શિક્ષા દેનાર અપર મધ્યસ્થ મુનિઓને તેમના ખોટા અવગુણ બળીને નિંદવા માંડે છે, તેવા સાધારણ માં પણધિકાર પામીને ચિરકાળ સંસામાં રઝલતા રહે છે. માટે બુદ્ધિમાન મુનિએ ધર્મને રૂડી રીતે જાણતા શીખવું. (૩૭૬) સંયમથી ભ્રષ્ટ થતા જનનેં સહુરૂષે આ રીતે બોધ આપે છે કે હે પુરૂષ, તું પ્રાણિઓને જાતે ભારતે થકે, મારનારાઓને પ્રશંસા થક, તથા “જીવોને મારો” એ બકવાદ કરતે થકે ખરેખર હિંસાને જ ચાહનારે છે. અને તેથી તે અજાણે છે, અને અધર્મને જ અથ છે. અને “તીર્થકરીએ તો નહિ થઈ શકે એવો દુઃકર ધ કહે છે” એમ ધારી તું તેમની આજ્ઞાથી બાહેર થઈ તે ધર્મની ઉપેક્ષા કરતો રહે છે તે ખરેખર તું કામભોગમાં મુક્તિ અને હિંસામાં તત્પર થએલે દેખાય છે, એમ હું કહું છું. (૩૭૭) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy