SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૪ ) 66 આચારાંગ-મૂળ તથા ભાષાન્તર્ .. आणाए मामगं धम्मं । एस उत्तरवादे' इह माणवाणं वियाहिते । (३५६) झोसमाणे । भयाणिज्जं परिष्णाय परिपाएणं" बिर्गि एत्थोवरए * तं www.kobatirth.org rF । (૩૭) Acharya Shri Kailassagarsuri Gyanmandir इह मेगेसिं एगचरिया होति । तत्थियरा इयरेहिं कुलेहिं सुद्धेसणाए सव्वेसणाए से मेहापी परिष्वए । सुडिंभ अदुवा दुडिंभ । अदुवा तत्थ भरवा पाणा पाणे किलेसंति । ते પાસે પુટો ધીરો હચાલેલ શ ચેમિ (૧૮) ( તૃતીય ફેરા: ) एयं तु मुणी आयाणं सया सुअक्खायधम्मे विधूतकप्पे णिउझोलहता । (१५९) जे अचेले परिवुसिए तस्स णं भिक्खुस्स णो एवं भवइः - परिजिने मे वत्थे, वत्थे जाફૂલ્લામિ, સુન્ન બ્રાફ્સામિ, ઘૂટું નસ્લામિ, સોંધસામિ, સીવિસ્ટામિ, પાક્ષિક્સામ, - પ્રાણામિ, રિસિામિ, પાળિસ્લામિ । (૩૬૦) १ तीथकृद्वाक्यमेतत् २ प्रधानवादः ३ अत्र उपरतः रक्तः ४ कर्म ५ श्रामण्यने ६ क्षपयति. ७ धर्मोपकरणातिरिक्तंवखादि તીર્થંકર દેવે કહ્યું છે કે આનાથી મારા ધર્મ પાળવા.” આ તેમણે મનુષ્યા માટે ઉત્કૃષ્ટ ભાષણ કહેલું છે. (૩૫૬) માટે મુનિએ સંયમમાં લીન રહી કમાને ખપાવતાં થયાં ધર્મ કર્યા કરવા. જે માટે કમૈંનું સ્વરૂપ જાણ્યાબાદ સયમથી કર્મે ક્ષય થાય છે. (૩૫૭) કેટલાએક મહર્ષિઓને એકલા કવાની પ્રતિજ્ઞા હોય છે ત્યારે તે ઉત્તમ મહર્ષિએ અંત:પ્રાંત કુલામાંથી નિર્દોષ આહાર લઈ પવિત્રપણે વિચરતા રહેવું અને તે આહાર સુગંધિ હોય અથવા દુર્ગંધિ હોય છતાં તેના પર કશી પ્રીતિ કે અપ્રીતિ નહિ લાવવી. વળી જ્યારે એકલા વિચરતાં ભયંકર સિંહ વગેરા થાપો હેરાન કરે ત્યારે ધૈર્ય ધરીને રૂડી રીતે તે ૫રીષહ સહન કરવા. (૩૫૮) ત્રીજો ઉદ્દેશ. ( મુનિએ અલ્પ ઉપકરણ રાખવા અને શરીરને જેમ બને તેમ કસતા રહેવુ. ) હમેશાં પવિત્રપણે ધર્મ સાચવનાર અને આચારને પાળનાર મુનિ ધર્મેપકરણ શિવાય સર્વ વસ્ત્રાદિક વસ્તુ ત્યાગ કરે છે. (૩૫૯) જે મુનિ અપવસ્ત્ર રાખે છે અથવા તદન વસ્રરહિત રહે છે, તે મુનિને આવી ચિંતા નથી રહેતી, જેવી કે, મારાં વસ્ત્ર ફાટી ગયાં છે, મારે બીજાં નવું વસ્ત્ર લાવવુ છે, સૂત્ર લાન્ વવું છે, સૂઇ લાવી છે, તથા વસ્ત્ર સાંધવુ છે, સીવવું છે, વધારવુ છે, તેાડવુ' છે, પહેરવું છે, કે વીંટાળવુ છે. (૩૦) ૧ સાધારણ-ઊતરતા. ૨ વજ્ર વગેરા સામાન. ૩ જિનકલ્પિપણામાં, For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy