SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર तुमंस नाम तं चैव, जं परितावेयव्वंति मनसि । तुमंसि नाम तं चेव, जं परिघेतग्वंति मनसि । પુર્વ સુમતિ નામ સંવેવ, ગં દ્વેષઅંતિમલિ / અંગૂ` મેથપાવેલું એવા સજ્જા ।ળ કુંતા, જ વિવાચવુ; અનુલવેચળ-માળનું, ગંતવ્યું નામિપ૫૬ । (૩૨૦) ' जे आया से विन्नाया । जे विनाया से आया । जेण विजाणति से भाया । तं पहुच परिપન્નાચવું પુલ આવવાની સમિયાપુ રિયા નિયતેિના સેમિ । (૩૨૧) =>> [ ષષ્ટ ઉદ્દેરા: ] अणाणाए एगे सोवट्टाणे" । आणाए एगे निरूवट्टाणे । एतं ते मा होउ જત લખ। (૩૨૨) तहिटीए तम्मुतीए तप्पुरकारे तस्सण्णी तण्णिवेसणे' अभिभूय अदक्खू', अणभिभूते 'મૂ નિરાહવળયા; ને મરું અમિને । (રૂ૨૩) । एवं कुल . १ ऋजुः २ एतत्प्रतिबोधजीवी । ३ ज्ञात्वा इतिशेषः ४ तस्येतिशेषः ५ सोद्यमाः ६ तनिवेशनः गुरुकुळ्वासीत्यर्थः ७ तत्त्वमितिशेषः ८ भगवदभिप्रायवर्त्तिमनो येषां ते For Private and Personal Use Only પકડવા ચાહે છે ત્યાં વિચાર કરવા તું ધારે છે ત્યાં વિચાર કર કે તે તુંજ પોતે છે, જેને કર કે તે તુંજ પોતે છે, અને જેમને મારી નાખવા ધારે છે ત્યાં પણુ વિચાર કર કે તે તુંજ પોતે છે, સત્પુરૂષ જ ખરેખર એવી સમજ ધરતા વર્તે છે. માટે મુનિએ કાઈ પણ જંતુને હવું કે મારવું નહિ. કેમકે તેને હણવા કે મારવાથી આપણે પાછું તેવું દુ:ખ - ગવવુ પડે છે. એમ જાણીને કોઈના પર હણવાના ઈરાદે નહિ ધરવા. (૩૨૦) જે આત્મા તેજ જાણનાર છે. જે જાણુનાર છે તે જ આત્મા છે. કિવા જે જ્ઞાનવડે જાણી શકાય છે તે જ્ઞાન જ આત્મા છે. એ જ્ઞાનને અનુસરીને તદ્રુપ આત્મા ખેાલાય છે. એ રીતે જે જ્ઞાન અને આત્માનું એકપણું માને તેજ ખરા આત્મવાદી છે. ને તેવા પુરૂષનું જ યથાર્થપણે સંયમાનુષ્ટાન કહેલું છે. (૩૨૧) છઠ્ઠો ઉદ્દેશ. ( ઉન્માર્ગમાં ન જવું તથા રાગદ્વેષ તજવા. ) કેટલાએક જિનાજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિમાં ઉદ્યમી વર્તે છે. કેટલાએક જિનાજ્ઞાનુકૂળ પ્રવૃત્તિમાં નિરૂઘમીછે. એ બન્ને વાત, હે મુનિ, તારે મ થાએ, એમ કુશળ (વીર પ્રભુ) નું દર્શન છે. માટે જે પુરૂષ હમેશાં ગુરૂની દૃષ્ટિમાં વર્તતા હોય, ગુરૂ પ્રદર્શિત મુક્તિ સ્વીકારતા હોય, ગુરૂનું બહુમાન કરતા હોય, ગુરૂપર શ્રદ્ધા ધરતા હાય, ગુરૂકુળવાસ કરતા હાય, તે પુરૂષ કમ્માને જીતીને તત્ત્વ જોઈ શકે છે. અને એવા મહાપુરૂષ કે જેનું મન લગાર પણ સર્વપદેશથી ખાહેર જતું નથી તે કોઈનાથી પણ પરાભૂત ન થતાં નિરાલંબનતારૂપ ભાવનાને ભાવવા સમર્થ થાયછે. (૩૨૩) ૧. જેમકે એ ઇંદ્રાખ્તમાં ઉપયુક્ત હોય તે ઇંદ્ર કહી શકાયછે.
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy