SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પાંચમું (૪૯). ने असत्ता पायेहि कम्मेहिं, उदाहु' ते भायंका फुसंति, इति उदाहुरे धीरे; ते फासे પો-દિવાસા (૨) पुग्वंपेतं पच्छापेतं भिउरधम्म विद्धंसणधम्म मधुवं भणितियं मसासयं चयावचइयं વિવાળિાપો પણ પૂર્વ વલાિ (૨૮૦) समुप्पेहमाणस्स एकायतणरतस्स इह विप्पमुक्कस्स णस्थि मग्गे विरयस्सत्ति बेमि । (२८१) आवंती केआवंती लोगसि परिग्गहावंती; से अप्पं वा, बहुयं वा, अणुं वा, थूलं वा, चित्तमंतं वा, अचित्तमंतं वा, एते सु चेव परिग्गहावंती । (२८२) एा-मेवेगेसिं महन्भयं भवति। लोगवित्तं च णं उवेहाए। (२८३) __ एए संगे अविजाणतो से सुपडिबुद्धं सूवणीयंति गच्चा, पुरिसा ! परमचक्खू विप्पરિને જોયુ રે - સિમા (૨૮) છે ગુ જ , મે-ધંધો સારા માથેરા (૨૮૫) , कदाचित् २ उदाहृतवान् ३ नरकादिरूपः જેઓ પાપમાં નથી પ્રવર્તતા તેમને કોઈ વખતે મોટા રોગ આવી નડે તે ધીર તીર્થંકરદેવે એમ કહ્યું છે કે તે રોગે સહન કરવા. (૨૭) કારણ કે આ શરીર મોહોડું કે વેલું પણ તૂટવાનું યા કુટવાનું, અવ, અનિત્ય, અશાશ્વત ૩ વધતું ઘટતું અને નાશ પામનાર છે જ. હે મુનિઓ, આ શરીરનું ઊપર પ્રમાણે સ્વરૂપ તથા અવસર વિચારો. (૨૮૦) જે પુરૂષ ઊપર પ્રમાણે શરીરનું સ્વરૂપ તથા અવસર વિચારી સર્વથી સરસ જ્ઞાનાદિક આયતમાં રમત રહી આ શરીરની દરકાર નથી ધરતો તેવા ત્યાગી પુરૂષને ભટકવાને રસ્તે નથી. (૨૮૧) . આ દુનિઆમાં જે કોઈ પાસે પરિગ્રહ હોય છે કે છેડે અથવા ઘણે, નાનો અથવા મોહ, સચિત્ત અથવા અચિત્ત, તે બધા કદાચ વ્રતી કહેવાતા હોય તેએ ગૃહ સ્થોના જેવા જ પરિગ્રહિઓ ગણવા. (૨૮૨) . એ પરિહિપણું જ કેટલાએકેને નરકાદિક મહાભય આપનારું થાય છે, તથા લોકોનો આચાર પણ તે જ ભયજનક થાય છે, એમ વિચારી તેનાથી દૂર રહેવું. (૨૮૩) એ પરિગ્રહ સંગ ત્યાગ કરનારો મુનિએ રૂડી રીતે પ્રતિબોધ પામેલો છે તથા તેને રૂડી રીતે જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત થયા છે એમ જાણું હે પુરૂષ, તારે ઉત્તમ દષ્ટિ ધરીને વર્તવું. જે માટે નિઃપરિગ્રહિ અને ઉત્તમ દષ્ટિવંત પુરૂષોમાં જ બ્રહ્મચર્ય હેય છે. (૨૮) મે સાંભલ્ય પણ છે, અને અનુભવ્યું પણ છે કે કર્મોથી છૂટવું એ તારા આત્માથી જ થવાનું છે. (અર્થાત જે તું બ્રહ્મચર્યમાં રહીશ તે જ કર્મોથી શ્રીશ.) (૨૮૫) ૧ નિયમ વિનાનું. ૨ ફેરફાર પામતું, ૩ તે તે રૂપે પણ હમેશાં નહિ ટકનારૂં. ૪ ફાયદા - રેલા સ્થળેમાં ૫. આહાર, ભય, મન, તથા પરિહરૂપ ઉત્કટ સંજ્ઞાઓ." For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy