SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પાંચમું. (૪૭) संसयं परियाणतो संसारे परिमाते भवति। संसयं अपरिजाणभो संसारे भपरिणाते માાિ (ર૦) ને છે, લા િજ છે સેવા (૨૬૮) क' एवं अविजाणओ बितिया मंदस्स बालया। (२६९) लखा हुरत्या५ पडिलेहाए आगमेत्ता आणवेजा अणासेवणयाएत्ति बेमि । (२७०) पासह एगे रूबेसु गिद्धे परिणिज्जमाणे । एस्थ फासे पुणो पुणो आवंती केावंती જો સંસિ આમનષિી (ર૭૧) एएसु व आरंभीवी । एस्थवि' बाले परिपञ्च नाणे रमति पाहिँ कम्मेहिं अ. સરળ સરસ મજામાજા (૨૦૨) इह मेगेसिं एगचरिया भवति। से बहुकोहे, बहुम गे, बहुमाए, बहुलोभे, बहुरए, बहुनडे, बहुसढे, बहुसंकप्पे, भासवसकी १ पलिको उटियवायं पश्यमाणे, “मा मे मैथुनं २ सेवित्वा ३ अपलपतः ४ लध्वा कामान् ५ बहिश्चित्त ६ ज्ञात्वा ७ परिणीयमानान् विषयाभिमुखं. ८ गृहस्थेषु / परतीर्थिकःपार्श्वयादिवा दुःखभाक्स्यादितिशेषः १. संयमाभ्युपगमेपि ११ आश्रवस की-आश्रववान् १२ पळितावच्छनः શરતે પાર કરી સાર સૂરિ મારી ૭) એ આ જ પાના જે " પર છે, જે સંશયને જાણે છે, તે સંસારને માની જે સંશયને નથી જાણતે તેણે તેણે સંસાર પણ જાણ્યું નથી. (૨૬૭) મન માટે જે ચતુર હોય તેમણે સ્ત્રીસંગ ન કરે, જે સ્ત્રીસંગ કરીને પાછે ગુરૂના પાસે ઈનકાર જાય છે તે એકના બદલે રજપ કરે છે. (૨૬) માટે મળેલાં વિષય સુખને પણ વિચાર પૂર્વક દુઃખના હેતુ જાણુને તેમના સેવવાથી દૂર રહેવું. (૨૭૦) જુઓ કેટલાએક વિષયોમાં આસક્ત રહી નરકાદિક ગતિઓમાં તણાયા જાય છે. અને એવા જે કઈ આ દુનિઆમાં આરંભથી જીવનારા છે તે બધા વારંવાર મોહજાળમાં ફસી પડે છે. (૭૧) વળી કેટલાએક પાર્ધસ્થાદિક પણ એ ગૃહમાં વર્તતા થકા સાવધ પ્રવૃત્તિથી પ્રવર્તીને દુખી થાય છે. અને આ સંયમ લીધા છતાં પણ તેવા બાળ છે વિષયતૃષ્ણથી તણાઈને અશરણને શરણ માનતા થકા પાપમાં રમે છે. (૨૭૨). વળી આ મનુષ્યલકમાં કેટલાએક એકલા થઈ ફરે છે, તેઓ બહુ ક્રોધી, બહુ માની, બહુ માયાવી, બહુ લોભી, બહુ પાપી, બહુ ઢેગી, બહુ ધૂર્ત, બહુ દુષ્ટાધ્યવસાયી, હિંસક, અને કુકમ હોવા છતાં “હું ખૂબ ધર્મમાટે ઉજમાલ બન્યો છું” એવો બકવાદ કરતા થકા અને ૧ કારણ કે સંશય એ પ્રવૃત્તિને અંગ ગણાય છે. જે માટે અર્થસંશય છતાં પણ પ્રવૃત્તિ દેખાય છે. અર્થ શબે મોક્ષ નહિ પણ તેના ઉપાય લેવા. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy