SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પરશુરામકલ્પસૂત્ર—તાંત્રિક ગ્રન્થ અયવજ સંગ્રહ—બૌદ્ધ ગ્રંથ સમરાંગણસૂત્ર-ભાજરાજા ( બે ભાગમાં ) આ પુસ્તકમાં શિલ્પવિદ્યાના અને સ્થાપત્યકલા રચનાના બહુ જાણવા જેવા વિચારા છે. શિલ્પ અને અભ્યાસીએતે ખાસ ઉપયેાગી પુરાતન પુસ્તક છે. ૧૧-૦-૦ ૨-૦-૦ ૨૦-૦-૦ તથા નગરસ્થાપત્યના સાધનમાલા—બૌદ્ધ ધર્માંના ત ંત્ર-મત્ર ગ્રન્થ : બે ભાગ ૧૪-૦-૦ વાદરાની સેન્ટ્રલ લાયબ્રેરીનાં લખેલાં પુસ્તકાનું કેટલાગ— પ્રથમ ભાગ જેમાં ૧૪૦૦ પુસ્તકાના પરિચય સાથે નામ આપવામાં આવેલ છે. વેદ–ઉપનિષદ્ બ્રાહ્મણ ગ્રન્થા સુધીની આ સૂચી છે. ૬ માનસાહ્વાસ અથવા અભિલષિતા ચિંતામણિ— ( સામેશ્વર મહાકવિ ) ૭-૧૨-૦ મીરાતે અહમદી—પરશિયન ભાષામાં એ ભાગમાં માનવ ગુસૂત્રતત્ત્વસંગ્રહ— -૦-૦ ૧૯-૮-૦ ૫-૦-૦ બન્ને ભાગની કિ. બૌદ્ધ તત્ત્વજ્ઞાનને મહાન ગ્રન્થ, કર્તા શાંતરક્ષિત ટીકાકાર કમલશીલ આ બન્ને બૌદ્યાચાર્યાં રાજગૃડુ નાલંદા વિદ્યાપીઠના અધ્યાપકો હતા, જે આચાર્યંને શ્રીમાન હરિભદ્રસૂરિજી પણ પેાતાના ગ્રન્થમાં અનેક સ્થળે યાદ કરે છે. જૈન, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક પૂર્વમીમાંસા વગેરે દર્શાનાને લગતી ઘણી ગંભીર અને માર્મિક ચર્ચા આ ગ્રન્થમાં કરવામાં આવી છે. સન્મતિતના ટીકાકારે પેાતાની ટીકામાં આ ગ્રન્થને ખાસ સામે રાખી પૂર્વ પક્ષ તરીકે ઉતારેલ છે એટલે સન્મતિતને સમજવા માટે આ ગ્રન્થ અતિ ઉપયેગી છે. ઉપર્યુક્ત બૌદ્ધાચામાં મેટામાં મેટાવિદ્વાનેા છે. જૈન તત્ત્વજ્ઞાન સમજવા માટે બૌદ્ધ તત્ત્વજ્ઞાનનું આ પુસ્તક ખાસ જોવું જોઈએ. આ ગ્રન્થતી વધારે ૨૪-૦-૦
SR No.018077
Book TitleJain Pustak Parichay
Original Sutra AuthorN/A
AuthorGurjar Granthratna Karyalay
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1941
Total Pages72
LanguageHindi, Gujarati
ClassificationCatalogue
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy