SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ચાર પ્રકારની આરાધનામાં સદા લીન, નિગ્રંથ અને નિર્મોહ એવા સર્વ સાધુ | ટીકા :- આમાં જે અનિષિદ્ધ ઉપાધિ અપવાદ છે. તે બધોય ખરેખર એવો જ છે કે હોય છે, બધા ભાવલિંગ મુનિને નગ્ન દિગમ્બર દશા તથા સાધુના ૨૮ મૂળ જે થામયપર્યાયના સહકારી કારણ તરીકે ઉપકાર કનારો હોવાથી ગુણ હોય છે. ઉપકરણભૂત છે, બીજો નહિ. તેના વિશેષ (ભેદો) આ પ્રમાણે છેઃ મુનિએ નિર્મળ અવસ્થામાં કેમ વર્તવુ જયાં સુધી શુધ્ધોપયોગમાં જ લીન ન થઇ (૧) સર્વ આહાર્ય રહિત સહજરૂપથી અપેક્ષિત એવા (સર્વઆહાર્ય જવાય ત્યાં સુધી શ્રમણે આચરણની સુસ્થિતિ અર્થ ઉત્સર્ગને અપવાદની રહિત, યથામતરૂપપણાને લીધે જ બહિરંગ લિંગભૂત છે. એવાં મૈત્રી સાધવી જોઇએ. તેણે પોતાની નિર્બળતાનો ખ્યાલ રાખ્યા વિના કાયપુદ્ગલો એકલા ઉત્સર્ગનો આગ્રહ રાખીને કેવળ અતિ કર્કશ આચરણની હઠ ન કરવી જેમનું શ્રવણ કરવામાં આવે છે એવાં તત્કાળબોધ ગુરુ વડે કહેવામાં જોઇએ, તેમજ ઉત્સર્ગરૂપ ધ્યેયને ચૂકીને એકલા અપવાદના આશ્રયે કેવળ મૂદ આવતા આત્મજ્વદ્યોતક સિધ્ધ ઉપદેશરૂ૫ વચન પુદ્ગલો તેમજ આચરણરૂપ શિથિલતા પણ ન સેવવી જોઇએ. હઠ પણ ન થાય અને જેમનું અધ્યયન કરવામાં આવે છે એવાં નિત્ય બોધક, શિથિલતા પણ ન સેવાય એમ વર્તવું જોઇએ. સર્વજ્ઞ ભગવાનનો માર્ગ અનાદિનિધન શુધ્ધ આત્મ તત્વને પ્રકાશવામાં સમર્થ શ્રુતજ્ઞાનના અનેકાન છે. પોતાની દશા તપાસીને જે રીતે એકંદર લાભ થાય તે રીતે સાધનભૂત, શબ્દાત્મક સુત્ર પુદ્ગલો; અને વર્તનાનો ભગવાનનો ઉપદેશ છે. પોતાની ગમે તે (સબળ કે ર્નિબળ) સ્થિતિ શુધ્ધ આમતત્ત્વને વ્યકત કરનાર દર્શનાદિક જે પર્યાયો તે રૂપે હોય તો પણ એક જ પ્રકારે વર્તવું એવો જિનમાર્ગ નથી. પરિણમેલા પુરુષ પ્રત્યે વિનીતતાનો અભિપ્રાય પ્રવર્તાવનારાં ચિત્ત નિકુંજરો મુનિવરો પુગલો (અપવાદ માર્ગમાં જે ઉપકરણભૂત ઉપાધિનો નિષેધ નથી મુનિદશા શુદ્ધ દ્રષ્ટિના જોરે ત્રણ કક્ષાયની ચોકડીનો અભાવ કરી અંદર ચારિત્રની તેના ઉપરોકત ચાર ભેદો છે. વિશેષ સ્થિરતા પ્રગટ કરે તે મુનિદશા છદ્દે ગુણસ્થાનકે હોય છે. (૨) ભાવાર્થ: મનિદશામાં આહારની વૃત્તિ ઊઠે છે તે સંયમના હેતુથી શરીરના નિભાવ માટે (૧) જે શ્રમણને શ્રામય પર્યાયના સહકારી કારણભૂત, સર્વે છે અને મુનિને વસ્ત્ર રાખવાની વૃત્તિ ઊઠે તો વસ્ત્ર રાખવાનો ભાવ છે તે કૃત્રિમતાઓથી રહિત યથાજાત રૂપ સન્મુખવૃત્તિ જાય. તેને શરીરનું મમત્વ બતાવે છે તેથી વસ્ત્ર રાખવાની વૃત્તિથી મુનિદશા રહેતી કાયાનો પરિગ્રહ છે. નથી. (૩) મુનિદશા બાહ્ય તેમજ અત્યંતર પરિગ્રહથી રહિત હોય છે. (૪) (૨) જે શ્રમણને ગુરુ-ઉપદેશના શ્રવણમાં વૃત્તિ રોકાય તેને વચન મુનિદશા બાહ્ય તેમજ અત્યંતર પરિગ્રહથી રહિત હોય છે. આત્મજ્ઞાન પુદ્ગલોનો પરિગ્રહ છે. (૩) જે શ્રમણને સૂત્ર અધ્યયનમાં વૃત્તિ સહિત નગ્ન દિગંબરપણું હોય છે. રોકાય તેને સૂત્ર પુદ્ગલોનો પરિગ્રહ છે. મનિને અપવાદના ક્યા વિશેષો છે ? (૧) યથાજાતરૂપ જે લિંગ; તે જિનમાર્ગમાં (૪) અને જે શ્રમણને યોગ્ય પુરુષના વિનયરૂપી પરિણામ થાય, તેને ઉપકરણ કહેવામાં આવ્યું છે. (૨) ગુરુનાં વચન (૩) સૂત્રોનું અધ્યયન અને મનમાં પુદ્ગલોનો પરિગ્રહ છે. (૪) વિનય પણ ઉપરકરણ કહેલ છે. જો કે આ પરિગ્રહો ઉપકરણભૂત હોવાથી અપવાદ માર્ગમાં તેમનો નિષેધ નથી, તો પણ તેમનો વસ્તુ ધર્મ નથી. વિનયરૂપી પરિણામ થાય, તેને મનમાં પુલોનો પરિગ્રહ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy