SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૩ હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે અને તેથી મોહ (દર્શન મોહ) |. મોહનીય ર્મ મોહનીય કર્મના બે ભેદ. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. નિરાશ્રય થયો થકો વિનાશ પામે છે. આત્માના શ્રધ્ધા ગુણનો વિકારી ભાવ એટલે જ મિથ્યાત્વ એ જ દર્શન (હાર ખરીદનાર માણસ ખરીદ કરતી વખતે તો હાર, તેની ધાળોશ અને મોહનીય. તથા ચારિત્ર ગુણનો વિકારી ભાવ એટલે રાગ-દ્વેષ એ જ ચારિત્ર તેનાં મોતી-એ બધાંયની પરીક્ષા કરે છે પરંતુ પછી ધોળાશ અને મોતીઓને મોહનીય. (૨) ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પ્રકારના ક્ષાયની હારમાં જ સમાવી દઈને-તેમના પરનું લક્ષ છોડી દઈને કેવળ હારને જ જાણે સંજવલન પ્રકૃતિ ૭મે ગુણસ્થાને વર્તતા સાધકને જીતવાના બાકી હોય છે. છે. જો એમ ન કરે તો હાર પહેર્યાની સ્થિતિમાં પણ ધોળાશ વગેરેના તેને જીતવા માટે તેના પ્રત્યે કેવી શૂરવીરતાથી વર્તવું જોઇએ. તે વર્ણવતાં વિકલ્પો રહેવાથી હાર પહેર્યાનું સુખ વેઠી શકે નહિ.) શ્રીમદ્દ અપૂર્વ અવસરની ૭મી કડીમાં કહે છે કે પોતાને થતા ક્રોધ પ્રત્યે જ મોહના લહાણો પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપે ન માનતાં તેમના વિશે અન્યથા ક્રોધ વર્તે માન પ્રત્યે નમ્રતાનું માન હોય; માયા પ્રત્યે જ્ઞાતાદ્રષ્ટાપણાની સમજણ (પદાર્થોનું અન્યથા ગ્રહણ); તિર્યંચો અને મનુષ્યો પ્રત્યે કરુણાભાવ સાક્ષીભાવની-માયા અને લોભ પ્રતિ લોભ કરવા જેવું, એટલે કે લોભનો અને વિષયોનો સંગ અર્થાત્ ઇષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને અનિષ્ટ વિષયો લોભ કરવા જેવું બીજું કાંઇ નથી, એટલે લોભ ન કરવો એવો અપૂર્વ અવસર પ્રત્યે અપ્રીતિ આ મોહના લક્ષણો છે. કયારે આવશે ? (૨) (૧) પદાર્થનું અથાગ્રહણ (અર્થાત્ પદાર્થો જેમ છે તેમ સત્ય મોહનીય કર્મ તે સંસાર-પરિભ્રમણનું મુખ્ય કારણ છે, મોહનીયના સેવકો સ્વરૂપે ન માનતાં તેમના વિશે અન્યથા સમજણ). તરીકે ઇન્દ્રિયોના વિષયો, પ્રમાદ આદિ કામ કરે છે, તે જ પ્રમાણે ક્રોધ, (૨) તિર્યો અને મનુષ્યો પ્રત્યે કરુણાભાવ તથા માન, માયા, લોભ તેના અનુયાયી તરીકે કાર્ય કરે છે. આ ચાર કષાય ઘણા વિષયોનો સંઅર્થાત્ ઈસ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ એ અનિષ્ટ બળવાન છે. ૭મે ગુણસ્થાને વર્તતા નિગ્રંથ મુનિને આ ચારે કષાયની વિષયો પ્રત્યે અપ્રીતિ. (આ મોહના લિંગ-ચિહ્નો છે.) અનંતાનુબંધી પ્રકૃત્તિનો ક્ષય મુખ્યતાએ હોય છે. કોઇકને જ તેનો ક્ષયોપશમ મોહના ત્રણ ભેદ છે. દર્શનામોહ, રાગ અને દ્વેષ. હોય છે. બાકીની ૩ પ્રકૃતિનો ક્ષયોપશમ હોય છે, બાકી રહેલ કષાયને (૧) પદાર્થોના યથાર્થ સ્વરૂપથી વિપરીત માન્યતા; જીતવાનો ઉપાય અહીં બતાવાયો છે. અલબત્ત, એ ઉપાય તીવ્ર કષાયનો તિર્યંચો ને મનુષ્યો પ્રત્યે તન્મયપણે કરુણાભાવ તે નાશ કરવા માટે પણ એટલો જ ઉપયોગી છે, તે વિચારતાં જણાશે. દર્શનામોહનાં ચિહ્નો છે. મોહનીય કર્મની પ્રકૃત્તિરૂપ આ ચાર કષાયને ઉપશમથી,ક્ષયોપશમથી કે ઇષ્ટ વિષયોમાં પ્રીતિ તે રાગનું ચિહ્ન છે; અને ક્ષયથી જીતી શકાય છે. ઉપશમ એટલે ઉદયમાં આવેલી તથા ઉદયમાં ન (૩) અનિટ વિષયોમાં અપ્રીતિ તે દ્વેષનું ચિહ્ન છે; આ આવેલી પ્રકૃતિને પ્રદેશ તથા રસથી સમાવી દેવી. ઉપશમમાં નિમિત્ત ન મળે ચિહ્નોથી ત્રણ પ્રકારના મોહને ઓળખીને મુમુક્ષુએ ત્યાં સુધી આત્મા શુધ્ધ રહે છે, પણ નિમિત્ત મળતાં આત્માની સ્થિરતા તેનો તત્કાળ નાશ કરવો યોગ્ય છે. ડહોળાઇ જવાનો ઘણો સંભવ રહે છે. ક્ષયોપશમ એટલે ઉદયમાં આવેલી મોહનીય :તેવી રીતે તે (આત્મા) અંદર ત્રિકાળી ચારિત્ર વીતરાગ સ્વભાવી પ્રકૃતિનો ક્ષય અને ઉદયમાં ન આવેલી પ્રકૃતિનો ઉપશમ. અહીં આત્માની આત્માનો આશ્રય લઇને પર્યાયમાં પૂર્ણ વીતરાગતા પ્રગટ કરે છે ત્યારે સંપૂર્ણ જીત હોતી નથી. અને ક્ષય એટલે કયાયનો સંપૂર્ણ નાશ. તે પછી તે મોહકર્મનો ક્ષય થાય છે. કદી પણ ઉદયમાં આવી શકતો નથી. ત્યાં આત્માની સંપૂર્ણ જીત છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy