SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ એક રૂપ શાશ્વત સ્વભાવ, તે પરિણામિક ભાવ છે; તે ધુવ દ્રવ્યરૂપ છે. તેને | (૧) અહિંસા અણુવ્રત=જેમાં સંકલ્પી હિંસાનો ત્યાગ હોય, આરંભી હિંસાનો પરમભાવ કહ્યો છે. અન્ય ચાર ભાવો, ક્ષણિક છે તેથી તેમને પરમભાવ ન ત્યાગ ન હોય તે અહિંસા અણુવ્રત છે. કહ્યા. અહિંસા અણુવ્રતધારી રાજ્યકાર્ય, રાજ્યપ્રબંધ (વ્યવસ્થા), દેશ રક્ષણાર્થે પરિણામિક રૂપ પરમ સ્વભાવ ભાવ પ્રત્યેક જીવને સહાય વિદ્યમાન છે. યુદ્ધ, સજજનપાલન, દુર્જન દમન, કૃષિ, વાણિજ્ય, શિલ્પાદિ સર્વ આવશ્યક હવે આ પાંચ ભાવોમાં સર્વવિશુદ્ધ પરમ પરિણામિક ભાવ, જે શાશ્વત ધ્રુવ ગૃહસ્થનાં કર્મને કરી શકે છે. સમુદ્રયાત્રા (દરિયાઈ મુસાફરી), પરદેશગમન નિર્મળરૂપ છે ને ઔદયિક મલિન રૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય આદિ પણ કરી શકે છે. તે સંકલ્પી હિંસાથી બચે છે. શિકાર રમતા નથી, પર્યાય દ્રવ્ય, તે આત્મા પદાર્થ છે. અર્થાત દ્રવ્ય-પર્યાય, બંન્ને થઇને આખો માંસ ખાતા નથી, માંસ માટે પશુવધ કરાવતા નથી. આત્મા પદાર્થ છે. દ્રવ્ય તે નિશ્ચર્ય, પર્યાય, તે વ્યવહાર; બંન્ને થઇને (૨) સત્ય અણુવ્રત=જે અસત્યથી રાજ્ય તરફથી શિક્ષા થાય-જે બીજાઓને ઠગવા પ્રમાણ વસ્તુ સત્. (૮) જેમાં નિમિત્તના સદભાવ કે અભાવની અપેક્ષા નથી માટે વિશ્વાસઘાત માટે બોલવામાં આવે એવાં વચન ન કહેવાં અને પ્રિય, એવો સહજ સ્વભાવ. એકલો પરમ પરિણામિક સ્વભાવભાવર, જ્ઞાનરસ, હિતકારી સજજનોને યોગ્ય વચન કહેવાં તે સત્ય અણુવ્રત છે. એવા શ્રાવક આનંદરસ, શાંતરસ, વીતરાગરસ, એવા અનંત રસનું જે અનાદિ-અનંત જે વચનથી કલહ થાય, હિંસાની પ્રવૃત્તિ થાય, બીજાનું અહિત થાય, તેવું એકરૂપ તેને પ્રગટ કરે છે. પરમાણુ જે પર્યાય વિનાનું (દ્રવ્ય) છે તેને પણ સત્યવચન પણ બોલતા નથી. ન્યાય અને ધર્મની પ્રવૃત્તિમાં હાનિ ન આવે, પરિણામિકભાવ કહે છે. અહીં તો જીવના શાયકભાવરૂપ પારિણામિકની તેમજ વૃથા કોઈ પ્રાણીનો વધ ન થાય, તેને કટ ન પહોંચે, એ સર્વ વાતનો વાત છે. પર્યાયરહિત દ્રવ્ય એ પરમ પરિણામિક ભાવ છે. તેને શુધ્ધનય વિચાર કરીને મુખમાંથી વચન કાઢે છે. પ્રગટ કરે છે. (૯) ભાવશ્રુત જ્ઞાન; આત્મ જ્ઞાન (૩) અચૌર્ય અણુવ્રત=પડી ગયેલી કે ભૂલથી રહી ગયેલી કોઈની વસ્તુને નહિ લેવી પારોજણ ઉપાધિરૂપ થઇ પડે, તેવાની સેવા કે સંભાળવાની જવાબદારી, કે ગળે તે અચૌર્ય અણુવ્રત છે. વિશ્વાસાત કરીને, ચોરી કરીને, ધમકી દઈને, વધ બંધાણી; સેવા ચાકરી, બરદાસ કરીને કોઈની સંપત્તિને શ્રાવક હરતો નથી. ન્યાયપૂર્વક અભ્યધનમાં પણ પાલવે નહિ જતું કરે; સમાધાન કરે. સંતોષ રાખે છે. અન્યાયથી સંઘરેલા ઘણા ધનની ઈચ્છા કરતા નથી. જે વસ્તુ પાલવું :પલ્લવિત થવું; નવા કૂંપળ આવવાં. લેવાની રાજા કે પ્રજા તરફથી મનાઈ ન હોય તે જ વસ્તુઓને પૂછ્યા વગર લે પાદિત રક્ષિત છે. જેમકે નદીનું પાણી, હાથ ધોવાની માટી, જંગલમાં ફળ કે લાકડાં આદિ પાવન :પવિત્ર જ મનાઈ હોય તો તે પણ ગ્રહણ ન કરે. પાસા :ખૂણા રૂપ આકાર; ગુણ. (૪) બ્રહ્મચર્ય અણુવ્રત=પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતોષ રાખીને સર્વ પરસ્ત્રીઓને પાહુડ :ઉપહાર; ભેટનું મોટીને માતા સમાન, સરખી વયનીને બહેન સમાન અને નાનીને પુત્રી પાંચ લબ્ધિઓ (૧) ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધ લબ્ધિ (૩) દેશના લબિધ સમાન જે સમજે છે તે બ્રહ્મચર્ય અણુવ્રત પાળે છે. શ્રાવક વીર્યને શરીરનો (૪) પ્રાયોગ્ય લબ્ધિ (૫) કરણ લબ્ધિ. રાજા સમજીને સ્વસ્ત્રી સાથે વિષયભોગમાં પણ એવી મર્યાદા સાચવીને પાંગળું અપંગ; અશક્ત; નિર્બળ; લંગડું; આધાર ટેકા વિનાનું. સંતોષસહિત પ્રવર્તે છે કે જેથી નિર્બળતા આવી ન જાય. પાંચ અણત :
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy