SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અનપણ કોઈ ઉપમા આપી શકાય નહિ, એવું. (૨) ઉપમા વિનાનું, અત્યંત || અના અને ભાવના અનુપ્રેક્ષા અને ભાવના તે પર્યાયવાચક શબ્દો છે, તેમાં વિલક્ષણ હોવાથી, અર્થાત્ બીજાં સુખોથી તદ્દન ભિન્ન લક્ષણવાળું હોવાથી, કોઈ તફાવત નથી. અનુપમ. (૩) એક સમયમાં સર્વજ્ઞદશા, જેમને પ્રગટ થઈ છે, એવા અનુપરત :સર્વદા અટક્યા વિના. ભગવાન, અનુપમ કહેતાં કોઈની સામે ઉપમા ન આવી શકાય, તેવા છે. અનુપર્ભવ :ધૂરીને ભવ નહિ થવો તે. (કેવળી ભગવાનને કરીને ભવ થયા વિના ભગવાનને ઉપમાં કોની ? એમ ઈષ્ટ સ્વરૂપ શુદ્ધ આનંદનો નાથ, ભગવાન જ, તે ભવનો ત્યાગ થાય છે; તેથી તેમના આત્માથી કર્મપુણ્ય પુદ્ગલોનો આત્મા જે દષ્ટિનો વિષય છે, તે ત્રિકાળ અનુપમ છે. (૪) ઉપમા વિનાનું, સદાને માટે સર્વથા વિયોગ થાય છે.) અત્યંત વિલક્ષણ હોવાથી (અર્થાત્ બીજાં સુખોથી તદ્ન ભિન્ન લક્ષણવાળું આનુપૂર્વી નામકર્મ જે કર્મના ઉદયથી મરણ પછી અને જન્મ પહેલાં વિગ્રહગતિમાં હોવાથી) અનુપમ. (૫) બીજા કોઈની ઉપમા આપી શકાય નહીં, પોતે જ રસ્તામાં આત્માના પ્રદેશ મરણ પહેલાંના શરીરના આકારે રહે છે તેને બધા પદાર્થોને જાણનારો, જ્ઞાન વડે માપનારો, બેહદ ઐશ્વર્યવાળો છે માટે આનુપૂર્વી નામકર્મ કહે છે. અનુપમેય છે, છતાં કથનમાં ‘સિદ્ધ પરમાત્મા જેવો’ કહી શકાય. જેમકે :- અનપવર્તન અને અનુદીરણા એ બેનો અર્થ મળતો છે; તથાપિ તફાવત એ છે કે શુદ્ધ આત્મા કેવો છે. કે જે શુદ્ધ બુદ્ધ મુક્ત પ્રગટ સિદ્ધ પરમાત્મા થયા છે. ઉદીરણામાં આત્માની શકિત છે, અને અપવર્તનમાં કર્મની શક્તિ છે. તેવો. જેવો છે તેવો (શાશ્વત ટંકોત્કીર્ણ) પર સત્તાથી ભિન્ન, સ્વસત્તામાં અનપવાદ :અપવાદ વિના, અપવાદ રહિત. (૨) નહીં હણાયેલા. (૩) અપ્રાપ્ત. નિશ્ચલ છે. (૬) નિરુપમ; શુદ્ધાત્માઓને કોઈ પ્રકારની ઉપમા ઘટતી નથી. (૪) અણમેળવેલા. (પ્રકાશ વગેરે અનુપાત્ત પર પદાર્થ છે.). (૭) અપૂર્વ; પહેલાં કયારેય થયો નથી એવો. અનુપાત્ત :અપ્રાપ્ત (અનુપાત) (૨) અણમેળવેલા (પ્રકાશ વગેરે અનુપાત્ત પર અનુપયત્તિ નહિ બની શકવું તે. પદાર્થો છે.) અનુપયજ્ઞ :અયુક્ત, અસંગત; અદ્યરિત; ન બની શકે એવું. અનપોહત્વ અપહરૂપપણું ન હોવું, તે; કેવળ નકારાત્મકપણું ન હોવું, તે. અનુપયોગ :જડ; અંધકાર. (૨) બગાડ; બિનજરૂરી. અનુબદ્ધ સંબદ્ધ; બાંધેલું; જોડેલું; (અનુબદ્ધતા = સાપેક્ષતા) અનુપયોય સ્વરૂપ નહિ જાણવા દેખવાના અભાવવાળો જડ પદાર્થ. અ સ્પષ્ટ :મુક્ત સ્વરૂપ; અનપ્રાણ ચિંતવન. (૨) અનુચિંતન, ફરી ફરી વિચારરૂપ પરિભાવન કર. (૩) અનુબંધ :સંબંધ; ચાલુ અનુક્રમ; આગળ પાછળનો સંબંધ, વિષય, પ્રયોજન, પરિશીલન; મનનપૂર્વક અભ્યાસ; અનુશીલન; વારંવાર કર્યા કરવું તે; અધિકારી અને સંબંધ, એ ચારનો સમૂહ. (૨) અનુવર્તનરૂપ સંબંધ; ચિંતન-મનન; વારંવાર કરવામાં આવતો અભ્યાસ. પરીવહો ઉપસ્થિત થતાં તેમને જે દુઃખ થાય છે અને પરીવહોના અભાવમાં અનપેક્ષા (ભાવના) ભેદજ્ઞાનપૂર્વક સંસાર, શરીર અને ભોગો વગેરેનાં સ્વરૂપનો જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ-દુઃખ બન્ને સાથે પોતાને બાંધવા ન જોઈએવારંવાર વિચાર કરીને તે પ્રત્યે ઉદાસભાવ કરવો તે. (૨) ચિંતવના (૩) સુખી -દુઃખી ન થવું જોઈએ. (૩) પરિણામ; ફળ. આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા. (૪) (ભાવના) અનિત્ય, અશરણ, અનુભૂત પરિચિત (૨) અનુભવેલું; સિદ્ધ; નકકી થયેલું; ગ્રહણ થવું. સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આસવ, સંવર, નિર્જર, લોક , અનુભુતિ અનુભવવું; થવું; સ્વને અનુસરીને થવું; પરિણમવું; પોતાના દર્શન, બોધિદુર્લભ અને ધર્મ - એ બાર ભાવનાઓ છે. (૫) આત્મામાં પરિણામ જ્ઞાન, ચારિત્રરૂપ સ્વભાવને અનુસરીને, થવું- પરિણમવું, તેને આત્માની પામે તે અનુપ્રેક્ષા. (૬) ભાવના; વિચારણા; સ્વાધ્યાય વિશેષ. અનુભૂતિ કહે છે. (૨) રહેવું; (ઉત્પાદ-વ્યય-ધ્રુવ૫ણે રહેવું); (૨) અનુભવ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy