SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૧ નિઃસંદેહ નિઃશંક; શંકા ન રહી હોય તેવું; શંકા વિના; બેલાશક: સંદેહ રહિત; વસ્તુ સ્વરૂપના જ્ઞાનાદિનું છૂપાવવું-જાણતો હોવા છતાં હું નથી જાણતો નિઃસંશય (૨) ચોક્કસ; નિઃસંશય (૩) નિર્ભય (૪) સંદેહ રહિત, એમ કહેવું તે નિવ છે. (૩) વસ્તુ સ્વરૂપના જ્ઞાનાદિનું છૂપાવવું-જાણતો ચોકકસ, શંકારહિત (૫) નિઃશંક (૬) નિઃશંક હોવા છતાં, હું નથી જાણતો એમ કહેવું, તે નિવછે. (૪) ચોર; અવિનયી નિઃસંથિ :બેનું એક થવું; નિઃસંધિ થયા નથી=બે એક થયા નથી, તડ વિનાના; (૫) વસ્તુસ્વરૂપના જ્ઞાનાદિનું છૂપાવવું-જાણવો હોવા છતાં હું નથી જાણતો સંધિ વિનાના; એકપણું (૨) એકપણું. (૩) એકરૂપતા, એકતા. એમ કહેવું તે નિદ્વવ છે. જિનપ્રણીત શાસ્ત્રોથી વિપરીત પ્રરૂપણા કરનાર નિઃસનેહ :સ્નેહ રહિત; મોહ રાગદ્વેષ રહિત સાત નિલવો પ્રાચીન કાળમાં થઇ ગયાં છે. નિદ્ધવ બે પ્રકારનાં છે. (૯) નિઃસપન :પ્રતિપક્ષી કર્મો વિનાનો; રાહબંબથી તથા વાદળાં આદિથી આચ્છાદિત પ્રવચન નિદ્ભવ અને (૯) નિંદક નિલવ. શાસ્ત્રમાં પ્રવચન નિન્દવના કરતાં ન થવાનું જણાવે છે. નિંદક નિહ્નવને ખરાબ કહ્યાં છે. પ્રવચન નિહ્નવ માત્ર પ્રવચનથી ઉત્થાપના નિઃસ્પૃહ :નિષ્કામ, પૃહાવગરનું કરે છે પણ નિંદક નિદ્ભવ તો પ્રવચનની અને પ્રવચનના પ્રરૂપક કેવળ જ્ઞાની, નિઃસ્પૃહ વૃત્તિવાન સર્વ પ્રકારની ઇચ્છાથી, રહિત ધર્માચાર્ય, ચતુર્વિધ સંઘ એ સર્વની માથા કપટ સહિત નિંદા કરે છે, અને કહે નિઃસ્પૃહી :સ્પૃહા વિનાનું, ઝંખના વગરનું, ઇચ્છા-આકાંક્ષા રહિત છે કે, હું જે કહું છું તે જ સત્ય છે, શાસ્ત્ર તો થોથાં છે. શાસ્ત્રવચન મિથ્યા છે. નિઃસંશય નિઃશંક, સુવિનિશ્ચય, આત્મવિનિશ્ચય. અમે શોધક બુદ્ધિથી કરેલો નિર્ણય તે જ સાચો છે, જે પ્રવચન નિદ્ભવ હોય નિઃસંશયપણે ચોકકસ છે તે તો નવગ્રેવક સુધી જાય છે. પણ નિંદક નિદ્ભવ તો કિલ્પિષીમાં ઉત્પન્ન નિઃસંસાર સંસાર રહિત, અસંસાર અવસ્થા; સાધકની મોક્ષમાર્ગની દશા. (૨) થાય છે. (૬) છુપાવવું, (વસ્તુસ્વરૂપના જ્ઞાનનું છુપાવવું, જાણતો હોવા આત્માની અવસ્થામાં વિકાર રહિત સર્વથા નિર્મળપણું, તેનું નામ મોક્ષ દશા છતાં, હું નથી જાણતો એમ કહેવું, તે નિશ્રવ છે. છે. મોક્ષદશા, તે જ નિઃસંસાર છે. (૩) મોક્ષ નિહાર શૌચ, મળત્યાગ (૨) શરીરના મળની ત્યાગક્રિયા નિઃસંસાર અવસ્થા શુધ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થતી જીવની નિહાલ :બધી રીતે સંતુષ્ટ અને સમૃધ્ધ; સુખી; ન્યાલ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની અવસ્થા નિકોષ :પ્રકાર; ભેદ; વિભાગ નિઃસાર અસાર; તુચ્છ; નાશવંત (૨) નિરર્થક (૩) અસાર નિત્ય ક્રિયા વિહીન. નિઃસારભૂત :અસારતા; સાર વિનાનું, સત્વ વિનાનું નિકોપ વસ્તુને મુકવી તે. (૨) પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા નિઃસીમ :અનંત (૨) સીમા ન રહી હોય તેવુ; બેહદ; પુષ્કળ; ઘણું જ; અપાર; લોકવ્યવહારને નિક્ષેપ કહે છે. (૩) પ્રકાર; ભેદ; વિભાગ; ત્યાગ (૪) અનંત; અમાપ (૩) અપાર પ્રકાર; ભેદ; વિભાગ (૫) પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા નિઃશંકિત અંગ :તત્વ આ જ છે, આવું જ છે, અન્ય નથી અથવા બીજી રીતે નથી, લોકવ્યવહારને નિક્ષેપ કહે છે. શેય પદાર્થ અખંડ છે છતાં તેને જાણતાં એવી નિકમ્ય પલવારની તીણધાર સમાન, સન્માર્ગમાં સંશય રહિત રુચિ શેયપદાર્થના જે ભેદ (અંશ પડખાં) કરવામાં આવે છે તેને નિક્ષેપ કહે છે. તે વિશ્વાસને, નિઃશંકિત અંગ કહે છે. (રત શ્રા. ગા. ૧૧) અંશને જાણનાર જ્ઞાનને નય કહે છે. નિક્ષેપ નયનો વિષય છે. નય નિક્ષેપનો નિહ૧ :વસ્તુ સ્વરૂપના, જ્ઞાનાદિનું છૂપાવવું જાણતો હોવા છતાં, હું નથી જાણતો વિચાર કરનાર વિષયી છે. (૬) પ્રકાર, ભેદ, વિભાગ (૭) નિક્ષેપના ચાર ભેદ એમ કહેવું તે નિહનવ છે. નિયત, વૃદ્ધિ હાનિરૂપ અનસ્થાથી રાહિત (૨) | છે:- નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ ચાર નિક્ષેપ તે શેયના ભેદ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy