SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૭ નિશ્ચયાભાસીનું સ્વરૂપ જે જીવ આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન | નિશ્રાંતિ :અભાવ પર્યાયમાં પોતાને વિકાર છે તે ન સ્વીકારેતે નિશ્ચયાભાસી છે, તેને શુષ્કજ્ઞાની નિશેષ :અશેષ, કાંઇપણ બાકી ન રહે એવું, તમામ, બધું, પૂરેપૂરી રીતે, અમર્યાદ પણ કહેવામાં આવે છે. નિશેષ વિશેષ :અસાધારણ, પરિપૂર્ણ. નિશ્ચારિત્ર ચારિત્ર રહિત. વિશેષાવરણ :જ્ઞાનાવરણ અને દર્શનાવરણ નિશ્ચિત નિયમરૂપ; નિણિત (૨) નક્કી નિશાચર રાત્રે કરનારા-ઘુવડ; સર્પ ભૂત વગેરે નિશ્ચયનય :જે નયમાં સાધ્ય અને સાધન અભિન્ન (અર્થાત એક પ્રકારના) હોય તે નિષ્ઠપ :સ્થિર; અક્ષુબ્ધ; અનાકુળ (૨) અચળ; નિશ્ચળ (૩) અડોલ; સુસ્થિર; અહીં નિશ્ચયનય છે; જેમ કે નિર્વિકલ્પધ્યાનપરિણત (શુધ્ધાત્મશ્રદ્ધાન જ્ઞાન નિશ્ચલ; અકંપ (૪) નિશ્ચળ; સ્થિર (૫) સ્થિર. (૬) અચાર, સ્થિર, કંપ ચારિત્ર પરિણત) મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે કારણ કે ત્યાં (મોક્ષરૂ૫) વગરનું. (૭) અચળ સાધ્ય અને (મોક્ષમાર્ગરૂ૫) સાધન એક પ્રકારનાં અર્થાત શુધ્ધાત્મરૂપ(- નિષ્કપટ કપટ વિનાનું; (કપટ કૂડ, છળ; પ્રપંચ; લુચ્ચાઇ; દગો ઠગાઇ) શુધ્ધાત્મ પર્યાયરૂ૫) છે. નિષ્પ :અચલ નિભાયબંધુ રાગપરિણત જીવ જ નવા દ્રવ્યકર્મથી બંધાય છે. વૈરાગ્ય પરિણત નિષાયતા :વીતરાગતા બંધાતો નથી; રાગપરિણત જીવ નવા દ્રવ્યકર્મથી મુકાતો નથી; વૈરાગ્ય નિર્મ: સર્વ કર્મોથી રહિત. (૨) સર્વ કર્મોથી રહિત, નિરાગ, નિદોર્ષ, નિર્મળ (૩) પરિણત જ મુકાય છે; રાગ પરિણત જીવ સંસ્પર્શ કરતા (-સંબંધમાં કર્મ રહિત, સર્વ કર્મોથી રહિત, સુખમય દશા. (૪) કર્મ ન કરનારું, આળસુ, આવતા) એવા નવા દ્રવ્યકર્મથી અને ચિરસંચિત (લાંબા કાળથી સંચય નવ, કર્મો વડે લિપ્ત ન થનારું, અનાસકત (૫) સર્વ કર્મોથી રહિત. (૬) પામેલા) એવા જૂના દ્રવ્યકર્મથી બંધાય જ છે, મુકાતો નથી; વૈરાગ્યપરિણત રાગના કાર્ય વિનાનું સુખ, સહજ સ્વાભાવિક સુખનો સમૂહ જીવ સંસ્પર્શ કરતાં (સંબંધમાં આવતા) એવા નવા દ્રવ્યકર્મથી અને નિકર્મ સુખ રાગના કાર્ય વિનાનું સુખ; સહજ સ્વાભાવિક સુખ. (૨) રાગરહિત ચિરસંચિત એવા જુના દ્રવ્યકર્મથી મુકાય જ છે, બંધાતો નથી; માટે નકકી વીતૂરાગી સુખ. ઇનષ્કર્મ- વીતરાગી સુખના સમૂહરૂ૫, જે અમૃત સરોવર છે. થાય છે કે દ્રવ્યબંધનો સાધકતમ (ઉત્કટ હેતુ) હોવાથી રાગપરિણામ જ જેમાં મગ્ન થાય છે. જનકર્મ એટલે રાગ દેષના કાર્ય વિનાનું સુખ; સહજ નિશ્ચયથી બંધ છે. સ્વભાવિક સુખ, મોક્ષને લાયક, એવો જીવ કર્મજન્ય સુખને પરિહરીને નિશ્ચયખોડાભાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધનપણું અવશ્ય નિષ્કર્મ, વીતરાગી સુખને પામે છે. અત્યંત ઘટે છે એમ જે કહેવામાં આવ્યું છે તે વ્યવહારનય દ્વારા કરવામાં નિષ્કર્ષ સાર; સારતત્ત્વ નિચાડ; સારાંશ; તાત્પર્ય (૨) નીચોડરૂપ. આવેલું ઉપચરિત નિરૂપણ છે. તેમાંથી એમ અર્થ તારવવો જોઇએ કે છઠ્ઠા નિષ્યિ :અક્રિય, ક્રિયાવિહીન (૨) બંધના કારણભૂત જે ક્રિયા એટલે કે, રાગાદિ ગુણસ્થાને વર્તતા શુભ વિકલ્પોને નહિ પણ છઠ્ઠા ગુણસ્થાને વર્તતા શુધ્ધિના મલિન ભાવ, તે રૂ૫ શુદ્ધ પારિણામિક ભાવ થતો નથી, તેથી તેને નિષ્ક્રિય અંશને અને સાતમાં ગુણસ્થાન યોગ્ય નિશ્ચય મોક્ષમાર્ગને ખરેખર સાધન કહે છે. આ પુય-પાપના ભાવ જે થાય, તે બંધના કારણરૂપ ક્રિયા છે. અને સાધ્યપણું છે; છઠ્ઠા ગુણસ્થાને વર્તતો શુધ્ધિનો અંશ વધીને જયારે અને તેનો શુદ્ધ પારિણામિકમાં અભાવ છે, તેથી તેને નિષ્ક્રિય કહ્યો છે. જેટલા કાળ સુધી ઉગ્ર શુધ્ધિને લીધે શુભ વિકલ્પોનો અભાવ વર્તે છે ત્યારે તે ક્રિયા પર્યાયમાં તો છે, પણ શુદ્ધ દ્રવ્યવસ્તુમાં નથી. માટે શુદ્ધ દ્રવ્યવસ્તુ અને તેટલા કાળ સુધી સાતમા ગુણસ્થાન યોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગ હોય છે. નિષ્ક્રિય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy