SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ (૭) અપ્રમત્તવિરત=જ્યારે મહાવ્રતી ધ્યાનસ્થ થાય છે, બિલકુલ પ્રમાદ હોતો | (૧૩) સયોગી કેવલી જિન=અરિહંત પરમાત્મા ચાર ઘાતિયાં કર્મોનો ક્ષય થવાથી નથી ત્યારે આ શ્રેણીમાં હોય છે એનો કાલ પણ અંતમુહર્તથી અધિક નથી. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત દાન, અનંત લાભ, અનંત મહાવ્રતી કરી ફરી આ છઠ્ઠાથી સાતમાં ગુણસ્થાન આવતો, ચઢતો રહે છે. ભોગ, અનંત ઉપભોગ, ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર એ નવ કેવલ હિંડોળાની માફક છથી સાતમે અને સામેથી છદ્દે જવું આવવું, આઠમે ન લબ્ધિઓથી વિભૂષિત થઈ જન્મપર્યત આ પદમાં રહે છે, ધર્મોપદેશ દે છે, જાય ત્યાં સુધી થયા કરે છે. વિહાર કરે છે, ઈન્દ્રાદિ ભક્તજન તેમની બહુ ભક્તિ કરે છે. આઠમાં ગુણસ્થાનથી બે શ્રેણિયો છે-એક ઉપશમ શ્રેણી, બીજી ક્ષેપક (૧૪) અયોગી કેવલી જિન=અરિહંતના આયુષ્યમાં અ, ઈ, ઉં, , લુ એ પાંચ શ્રેણી. જ્યાં કષાયોનો ઉપશમ કરવામાં આવે, ક્ષય કરવામાં ન આવે, તે હસ્વ (સ્વર) અક્ષરના ઉચ્ચાર કરવા જેટલો વખત બાકી ત્યારે આ ગુણસ્થાન ઉપશમ શ્રેણી છે, જ્યાં કષાયોનો ક્ષય કરવામાં આવે તે ક્ષયક શ્રેણી છે. હોય છે. આયુષ્યના અંતમાં બાકીના અઘાતિય કર્મ આયુ, નામ, ગોત્ર, ઉપશમ શ્રેણી આઠમા, નવમા, દશમા અને અગિયારમાં ગુણસ્થાનક સુધી વેદનીયનો પણ નાશ થઈ જાય છે અને એ આત્મા સર્વ કર્મરહિત થઈને સિદ્ધ હોય છે. પછી નિયમથી ધીમે ધીમે પડીને સાતમા માં આવી જાય છે. પરમાત્મા થાય છે. જેમ શેકેલા ચણા કરી ઉગતા નથી તેમ સિદ્ધ પરમાત્મા ક્ષપકશ્રેણીમાં પણ ચાર ગુણસ્થાન છે. આઠમું, નવમું, દશમું અને બારમું. સંસારી થતા નથી. ચૌદ જીવસમાસ, ચૌદમાર્ગણા, ચૌદ ગુણસ્થાન એ સર્વે ક્ષપકવાળો ૧૧માનો સ્પર્શ કરતો નથી, બારમામાંથી તેરમામાં જાય છે. વ્યવહાર કે અશુદ્ધનયથી સંસારી જીવોનાં હોય છે. જીવસમાસ એક કાલના (૮) અપૂર્વ કરણ=અહીં ધ્યાની મહાવ્રતી મહાત્માના અપૂર્વ ઉત્તમભાવ હોય છે, એક જીવને એક જ હોય, વિગ્રહગતિનો સમય અપર્યાપ્ત ગર્ભિત છે. શુકલ ધ્યાન હોય છે, અંતમુહર્તથી અધિક કાળ નથી. માર્ગણાઓ ચૌદેય એક સાથે હોય છે જે આગળ દેખાડી ચૂકયા છીએ, (૯) અનિવૃત્તિકરણ =અહીં ધ્યાની મહાત્માના બહુ જ નિર્મળ ભાવ હોય છે. શુકલ ગુણસ્થાન એક જીવને એક સમયમાં એક જ હોય. ધ્યાન હોય છે. ધ્યાનના પ્રતાપથી સૂક્ષ્મ લોભ સિવાયના સર્વે કષાયોનો ચૌદ જીવ સમાસ : (૧) એકેન્દ્રિય સૂક્ષ્મ એવાં પ્રાણી આખા લોકમાં ભર્યા છે કે જે ઉપશમ કે ક્ષય કરી દે છે. કાળ અંતમુહર્તથી અધિક નથી. કોઇને બાધક નથી, તેમ કોઇથી બાધા પામતા નથી. સ્વયં મટે છે. (૧) (૧૦) સૂમ સામ્પરાય=અહીં ધ્યાની મહાત્માને એક સૂક્ષ્મ લોભનો જ ઉદય રહે એકેન્દ્રિય બાદર જે બાધા પામે છે અને બાધક છે. (૩) દ્રીન્દ્રિય (૪) છે, તેનો સમય પણ અંતમુહર્તથી અધિક નથી. ત્રીન્દ્રિય (૫)ચતુરિન્દ્રિય (૬)પંચેન્દ્રિય અસંજ્ઞી (મન વગરના) (૭) પંચેન્દ્રિય (૧૧) ઉપશાંત મોહ= જ્યારે મોહકર્મ બિલકુલ દબાઈ જાય છે ત્યારે આ અવસ્થા સંજ્ઞી. એ સાત સમૂહ કે સમાસ પર્યાપ્ત તથા અપર્યાપ્ત એમ બે પ્રકારના હોય અંતમુહર્ત માટે થાય છે. યથાખ્યાત ચારિત્ર અથવા આદર્શ વીતરાગતા પ્રગટ છે. એવી રીતે ચૌદ જીવ સમાસ છે. થાય છે. ચૌદ પૂર્વ ૧. ઉત્પાદપૂર્વ, ૨. આગ્રાયણીય પૂર્વ, ૩. વીર્યાનુવાદ પૂર્વ, ૪. (૧૨) ક્ષીણ મોહ મોહનો બિલકુલ ક્ષય, ક્ષપકશ્રેણી દ્વારા ચઢતાં, દશમાં અસ્તિનાસ્તિપ્રવાહ, ૫. જ્ઞાન પ્રવાહ, ૬. સત્ય પ્રવાહ, ૭. આત્મપ્રવાહ, ૮. ગુણસ્થાનકમાં થઈ જાય છે ત્યારે ત્યાંથી (દશમામાંથી) સીધો અહીં આવીને કર્મપ્રવાહ, ૯. પ્રત્યાખ્યાન પૂર્વ, ૧૦. વિદ્યાનુવાદ પૂર્વ, ૧૧. કલ્યાણવાદ, અંતમુહર્ત ધ્યાનમાં સ્થિર થાય છે. શુકલધ્યાનના બળથી જ્ઞાનાવરણ, ૧૨. પ્રાણવાદ-પૂર્વ, ૧૩ ક્રિયાવિશાલ પૂર્વ, ૧૪. ત્રિલોકબિંદુ સારપૂર્વ. આ દર્શનાવરણ અને અંતરાય કર્મનો નાશ કરી દે છે અને કેવલજ્ઞાનનો પ્રકાશ ચૌદ કહેવાય છે. (ગૌમ્મદસાર, જીવકાંડ) થતાં અરિહંત પરમાત્મા કહેવાય છે. ગુણસ્થાન તેરમું થઈ જાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy