SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે | જાણવા-દેખવાના સ્વભાવરૂપ-શકિતરૂપ, જે ત્રિકાળી ભાવ છે. તે ચૈતન્યનો જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. (૨) જ્ઞાયકતા; જાણવા ગુણ છે. અને તે ગુણને અનુસરીને જે વર્તમાન દશા-પરિણામ-પર્યાય થાય દેખવાના સ્વભાવરૂપ ચૈતન્ય શક્તિ. તે ઉપયોગ છે. (૧૦) જ્ઞાન દર્શનમય જીવ. (૧૧) આત્માનું રૂપ ચૈતન્ય છે ચેતનદ્રવ્ય :જીવાત્મા, જ્ઞાયક આત્મા અને તેને જ્ઞાનમય કહેવામાં આવ્યું છે. તે પ્રતિબંધક કારણોના બળથી ચેતનદેહ :સૂક્ષ્મ શરીર, જ્ઞાયક અરૂપી જ્ઞાનસ્વરૂપી આત્મા. પોતાના કાર્યમાં પ્રર્વત થતું નથી. કેવળ જ્ઞાનના પ્રતિબંધક કારણો ચાર છે : ચેતનના ભેદ :ચેતનના બે ભેદ છે દર્શન ચેતના (દર્શનોપયોગ ) અને જ્ઞાનચેતના જ્ઞાનાવરણ, દર્શનાવરણ મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતકર્મો નષ્ટ (જ્ઞાનોપયોગ) થતાં, કેવળ જ્ઞાન પ્રગટે છે. ચેતનપણું આત્માનો જાણવા દેખાવારૂપ ગુણ છે. દેહના કોઈ ભાગમાં કોઈ પૈતન્ય અનુવધિાયી પરિણામ :ચૈતન્યને અનુસરનારું પરિણામ ચીજનો સંયોગ થતાં, ચેતના ગુણ વડે આત્માને જાણી લે છે. દેહ જડને ચૈતન્ય અનુવિધાયી ચૈતન્યને અનુસરીને વર્તનારી; ઘણાચેતન્યને અનુકૂળપણેજાણપણું નથી. કારણકે સુખદુઃખની જડને લાગણી નથી. આખા દેહ વિરુદ્ધપણે નહિ-વર્તનારી. આકારે દેહથી ભિન્ન ચૈિતન્ય ઘન આત્મા છે, તે પોતે સ્વભાવવાળો છે. રૂપ, ચૈતન્ય અનવિધાયી પરિણામ ચૈતન્યને અનુસરતો પરિણામ તે ઉપયોગ છે. ગંધ, સ્પર્શ, વર્ણાદિને જાણનારો આત્મા છે. સ્વ એ પરનું યથાર્થ સ્વરૂપ ન પૈતન્ય ગ્રહ :જ્ઞાન તે ચૈત્ય છે અને જ્ઞાનને રહેવાનું સ્થળ, તે ચૈત્યગૃહ છે. છ કાયના જાણે, ત્યાં સુધી તેનું જ્ઞાન સમ્યજ્ઞાન ન કહેવાય. જીવોનું હિતકરનાર સંયમીમુનિને, ચૈત્યગૃહ કહે છે. ચેતન્ય :જીવન્ત, ચેતના, સત્વ, આત્મા પૈતન્ય ઘન સ્વભાવ ધ્રુવ સ્વભાવ, સામાન્ય સ્વભાવ, અભેદ સ્વભાવ, અખંડ ચૈતન્ય :તે ચેતનનું વિશેષણ છે ગુણ.ચૈતન્યને ચેતનમાં જ અંતર્પિત કરીને કેવળ ચૈતન્ય માત્ર વસ્તુ. આત્મા ને જાણતા ઉતરોતર ક્ષણે ક્રિયા,કર્મ અને કર્તા વિભાગ ક્ષય પામતો પૈતન્ય ચમત્કાર શુદ્ધાત્મા (૨) આત્મા; આત્માનો પ્રભાવ. (૩) આત્મા અનંત જતા હોવાથી નિષ્ક્રિય ચિત્માત્ર ભાવને પામે છે. જેમ હાર ખરીદનાર જ્ઞાનાનંદથી લક્ષ્મી ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે; ચૈતન્યનો પ્રભાવ; આત્માનો માણસ ખરીદ કરતી વખતે હાર, તેની ધોળાશ અને તેનાં મોતી એ બધાંયની પ્રભાવ જ્ઞાનનો પ્રભાવ. પરીક્ષા કરે છે પરંતુપછી ધોળાશ અને મોતીઓને હારમાંજ સમાવી દઇને ચૈતન્ય ચિદાનંદ પ્રભુ તારો નાથ છે નાથ એટલે શું નાથ એટલે નિજ ચૈતન્ય તેમના પરનું લક્ષ છોડી દઇને કેવળ હારને જ જાણે છે જો એમ ન કરે તો હાર સ્વભાવનો આશ્રય કરતાં જે શાંતિ અને આનંદની નિર્મળ દશા પ્રગટી તેની પહેર્યાની સ્થિતિમાં પણ ધોળાશ વગેરેના વિકલ્પો રહેવાથી હાર પહેર્યાનું રક્ષા કરનારો છે, તથા વર્તમાનમાં પરિપૂર્ણ શાંન્તિ અને પરિપૂર્ણ આનંદની સુખ વેદી શકે નહિ. (૨) ચૈતન્ય તે ચેતન દ્રવ્યનો ગુણ છે.તેમાં દર્શન અને દશા જે નથી પ્રગટી તેને મેળવી આપનારો છે તેથી આત્માને નાથ કહીએ જ્ઞાન એ બન્ને ગુણોનો સમાવેશ થઇ જાય છે. (૩) આત્મા (૪) જે જ્ઞાન ને છીએ. ઉઘેલાની રક્ષા કરે અને નહીં મેળલાને મેળવી આમે તેને નાથ કહેવાય આનંદનો કંદ છે, જેમાં અનંત ગુણ વસેલા છે એવી જે વસ્તુ-ચીજ છે, તેને છે. પ્રગટ શાંતિ અને વીતરાગતાની રક્ષા કરતાં કરતાં ક્રમશઃ પૂર્ણવીતરાગતા અહીં ચૈતન્ય કહ્યું છે. આત્મા. (૫) જ્ઞાયક; જ્ઞાતા-દ્રષ્ટા. (૬) ચેતનપણું, અને કેવળજ્ઞાન મેળવી આપે એવો ભગવાન આત્મા નાથ છે. પરંતુ રાગને ચેતના, જીવતત્ત્વ, અરૂપી જ્ઞાતા. (૭) જ્ઞાનમય; આત્મ7; જીવ; આત્મ. રાખે અને રાગને મેળવી આપે એવું આત્માનું સ્વરૂપ નથી. (૮) ચેતનપણું, ચેતના, જીવતત્ત્વ (૯) જાણવા-દેખાવારૂપ શક્તિ; ગ ચેતના જીવતન્ત (હો જાણવા-દેખવા૩૫ શક્તિ; | વૈતન્ય :ચૈતન્ય લક્ષણ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy