SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ સ.) ૩૧૩ * (કાળ સિવાયનાં દ્રવ્યોની પરિણતિ, એક સમયમાં આ પરિણતિ થઈ છે, વિનાશ છે. (અર્થાત્ કાળપદાર્થને જે વર્તમાન પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ છે, એમ સમયથી વિશિષ્ટ છે, અર્થાત્ વ્યવહારે તેમાં સમયની અપેક્ષા આવે છે, તે જ પૂર્વ પર્યાયની અપેક્ષાએ વિનાશ છે.) માટે તેમાં કોઈ દ્રવ્ય-કાળદ્રવ્ય-નિમિત્ત હોવું જોઈએ.). જો આમ ઉત્પાદ અને વિનાશ એક વૃત્યાંશમાં પણ સંભવે છે. તો કાળપદાર્થ જેમ કુંભારના ચક્રને ફરવામાં, ખીલી નિમિત્તભૂત છે તેમ (કાળ સિવાયના), નિરન્વય કઇ રીતે હોય, કે જેથી પહેલાંના અને પછીના વૃવંશની અપેક્ષાએ સર્વ દ્રવ્યોને પરિણમનમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય યુગ૫૬ વિનાશ અને ઉત્પાદ પામતો હોવા છતાં પણ સ્વભાવે અવિન અને અસંખ્ય કાળાણુઓ છે, કે જેમના પર્યાયો સમય,ઘડી, દિવસ, વર્ષ ઈત્યાદિ અનુસન્ન હોવાથી તે (કાળ પદાર્થ) અવસ્થિત ન હોય? કાળપદાર્થને એક રૂપે વ્યક્ત થાય છે. વૃવંશમાં પણ ઉત્પાદ અને વિનાશ યુગ૫ થતા હોવાથી તે નિરન્વય અર્થાત્ કાળ પ્રત્યાત્તિ કાળના નિમિત્તને લઇને ખંડિત નથી માટે સ્વભાવે અવશ્ય ધ્રુવ છે. કાળ પરાવર્તન :વળી જીવે નિરંતરપણે, અનંત કાળ પરાવર્તન કર્યો છે. કાળ ચક્રના આ પ્રમાણે એક વૃત્યાંશમાં કાળપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વાળો છે એમ ઉત્સર્પિણી અને અવસર્પિણી, એમ બે ભાગ છે. તે દરેક દશ કોડાકોડી સિદ્ધ થયું. સાગરોપમ છે. એક સાગર અસંખ્ય અબજ વર્ષોનો થાય છે. આ ઉત્સર્પિણી, કાળાણુ :કાળદ્રવ્ય અવસર્પિણીકાળના, દરેકના પ્રથમ સમયથી માંડી ક્રમશઃ દરેક સમયમાં જીવ કાળાણ-કાળ એક એક સમયમાં ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય નામના અર્થો કાળને જન્મ, મરણ કર્યા છે. આમ એક એક સમયે જન્મ-મરણ કરતાં અન્નતવાર છે. આ જ કળાણુનો સદ્ભાવ છે અર્થાત્ આજ કાળા અસ્તિત્વની સિદ્ધિ જભ્યો અને મર્યા છે. અહા ! પણ આત્મજ્ઞાન અને આત્મદર્શન શું છે તેની વાત કદી સાંભળી નથી. કાળાદિ લુધ્ધિના વચ્ચે સ્વભાવ વિશે, પુરુષાર્થવશે એમ બધું સાથે લેવું. એકલા કાળ લબ્ધિ :દરેક દ્રવ્યની સમયે સમયે જે પર્યાય થાય છે, તે સ્વકાળે થાય છે. અને કાળની આ વાત નથી પણ, પાંચ સમવાય (કાળ લબ્ધિ, પુરુષાર્થ, સ્વભાવ, તે એની કાળલબ્ધિ છે. ત્યારે નિમિત્ત હો ભલે, પરંતુ નિમિત્તે પર્યાય ઉત્પન્ન ભવિતવ્યતા, અને તે જ સમયે નિમિત્ત કર્મના ઉપશમાદિ એમ પાંચે કરી છે, એમ નથી. (૨) દરેક દ્રવ્યની, કાળલબ્ધિ હોય છે. છયે દ્રવ્ય સમવાય) ની આમાં વાત છે. કાળલબ્ધિ સહિત છે. એટલે કે દ્રવ્યની, જે સમયે જે પર્યાય થાય છે તે તેની કાળી જાર :બગડેલી જુવાર (૨) કાળી જુવાર કાળલબ્ધિ છે. તે સમયે નિમિત્ત હો ભલે, પણ નિમિત્તના કારણે, પર્યાય કાષ્ઠભણ કાકમાં બળવા ઇચ્છે છે, અગ્નિમાં બળીને સતી થવું ૨. પંચાગ્નિ ની થઈ છે એમ નથી. પર્યાય સ્વકાળે, પોતાથી જ થાય છે, નિમિત્તથી નહિ ધૂણીઓ સાત ગાવી, તેમાં કાકહોમી તે અગ્નિનો પરિષહ સહન કરે છે. એમ કહેવું, તે અનેકાન્ત છે, સ્યાદ્વાદ છે. (૩) કાળ પાકી ગયો; કાષાયાદિ બંધહેતુઓના અનભ્યાસથી તે તે કષાય ભાવોક્ષીણ થવાથી. કાળઋિદ્ધિ; કાળ પ્રાપ્તિ (૪) જે દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની હોય તે કિંકર ચાકર,નોકર (૨) દાસ જ પર્યાય તે સમયે પ્રગટ થાય, એનું નામ કાળલબ્ધિ છે. કિંચિતમાત્ર જરાક માત્ર; થોડુંક માત્ર; સહેજ સાજજ, અત્યંત થોડું. કાળ પદાર્થ:કાળપદાર્થને ખરેખર એક વૃવંશમાં પણ ઉત્પાદ અને વિનાશ સંભવે કિક કાલિમા; મેલ મલિનતા છે. કારણ કે જે વૃત્તિમાન (કાળ પદાર્થને જે વૃત્યાંશની અપેક્ષાએ જે ઉત્પાદ કિરીક:માટી; પથ્થર. છે તે જ (ઉત્પાદ) વૃત્તિમાનને તે જ વૃવંશમાં પૂર્વ નૃત્યાંશની અપેક્ષાએ | કિધુ :નિશ્ચયથી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy