SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૬ (અર્થાત મોહના ઉદયમાં જોડાવાના કારણે) ક્રિયાને ક્રિયાફળ થાય છે, | જોયોને લોકાલોકને જ્ઞાનથી નહિ. યોની અંદર પેસનારું શેયોને જાણનારું ભાવાર્થ-સંસારી સર્વ જીવોને કર્મનો ઉદય છે, પરંતુ તે ઉદય બંધનું કારણ બચવભાવ :લોકાલોકને જાણવાનું કાર્ય તો જ્ઞાનની પર્યાયમાં થાય છે. આત્માનો નથી. જો કર્મ નિમિત્તિક ઇષ્ટ-અનિષ્ટ ભાવોમાં જીવ રાગી-દ્વેષી-મોહી થઇ જ્ઞસ્વભાવ છે. જ્ઞ સ્વભાવ કહો, શાકભાવ કહો, સર્વજ્ઞ સ્વભાવ કહો કે જેના પરિણમે તો બંધ થાય છે. આથી એ વાત સિધ્ધ થઇ કે જ્ઞાન, ઉદયપ્રાપ્ત સામર્થ્યનો પાર નથી એવો ધ્રુવ જ્ઞાનસ્વભાવ કહો - એ બધું એકાર્થ છે. એ પૌલિક કર્મ કે કર્મના ઉદયથી ઉત્પ દેહાદિની ક્રિયાઓ બંધનું કારણ નથી, સાધક સ્વભાવની જ્યારે પહેલી દષ્ટિ થાય ત્યારે તો ધર્મનું પ્રથમ સોપાન બંધના કારણ કેવળ રાગ-દ્વેષ-મોહ ભાવો છે. માટે તે ભાવો સર્વ પ્રકારે સમ્યગ્દર્શન થાય છે. ત્યાગવા યોગ્ય છે. પ્ર.સાર ગાથા ૪૩ યો :ઇંદ્રિયજ્ઞાનના વિષયો, જણાનારા, જણાવા યોગ્ય (૨) જ્ઞાનના આલંબનભૂત દ્રવ્યો. જ્ઞાનને શેયભૂત દ્રવ્યો આલંબન અર્થાત નિમિત્ત છે. જ્ઞાન શેયને ન જાણે તો જ્ઞાનનું જ્ઞાનત્વ શું ? શેયને જ્ઞાન આલંબન અર્થાત નિમિત્ત છે. શેય જ્ઞાનમાં ન જણાય તો શેયનું શેયત્વ શું? પ્રશ્નઃ આત્માને દ્રવ્યોના જ્ઞાનરૂપપણું અને દ્રવ્યોને આત્માના શેયરૂપપણું શાથી (કઇ રીતે ઘટે) છે? ઉત્તર : તેઓ પરિણામવાળાં હોવાથી. આત્મા અને દ્રવ્યો પરિણામયુકત છે, તેથી આત્માને દ્રવ્યો જેનું આલંબન છે એવા જ્ઞાનરૂપે (પરિણતિ), અને દ્રવ્યોને, જ્ઞાનને અવલંબીને જોયાકારરૂપે પરિણતિ અબાધિતપણે તપે છેપ્રતાપવંત વર્ત છે. (આત્મા અને દ્રવ્યો સમય સમયે પરિણામ કર્યા કરે છે, કૂટસ્થ નથી; તેથી આત્મા જ્ઞાન સ્વભાવે પરિણમે છે અને દ્રવ્યો શેયસ્વભાવે પરિણમે છે. એ રીતે જ્ઞાન સ્વભાવે પરિણમતો આત્મજ્ઞાનના આલંબનભૂત દ્રવ્યોને જાણે છે અને જો સ્વભાવે પરિણમતાં દ્રવ્યો શેયના આલંબન ભૂત જ્ઞાનમાં-આત્મામાં જણાય છે.)(૩) ઈન્દ્રિયજ્ઞાનના વિષયો. (૪) લોકાલોકને જ્ઞાનને શેયભૂત દ્રવ્યો આલંબન અર્થાત નિમિત છે જ્ઞાન જ્ઞયને ને જાણે તો જ્ઞાનનું જ્ઞાનત્વ શું?, શેયને જ્ઞાન આલંબન અર્થાત નિમિત્ત છે. શેય જ્ઞાનમાં ન જણાય તો શેયનું શેયત્વ શું?
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy