SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1032
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૨ સાગરોપમ એક સાગરમાં દશ ક્રોડા દોડી પલ્યોપમ જાય અને એક પલ્યોપમના દષ્ટિ છે. તેનાથી અશુદ્ધ પર્યાયમાં અહંબુદ્ધિ મટી જાય છે - પરમાં કર્તુત્વ અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ થાય. (૨) ઉત્કૃષ્ટ અસંખ્યાત અબજો ભાવ થતો નથી. વર્ષ સાયો પડઘો નિઃશંકતા. સાગાર ગૃહસ્થ. સાત :સીધા સાંગી સોબતી,સાથી; સાથીદાર સત દેખનારા ભગવાન વીતરાગ સર્વજ્ઞ સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ સાહાર :પ્રત્યક્ષ જાણવું સાધન સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ સાધન એટલે કે પૂર્ણતાને લક્ષે સ્થિરતાનો | સાંજન:મેલસ્વરૂપ; મલિન; અશુદ્ધ (૨) સ + અંજન =અશુદ્ધ; મલિન; રાગપુરુષાર્થ તે જ પરમાર્થ હેતુ વ્યવહાર છે. દ્વેષ; હર્ષ-શોક, શુભાશુભ ભાવ વગેરે અનેક પ્રકારને પામતો. (૩) સાધનાંતર અન્ય સાધનની મલિનતા સહિત, દોષ સહિત. સાધારણશાન બધાં શાસ્ત્રમાં વર્ણવતાં અધિક જુદાઇ ન પડી હોય તેવું જ્ઞાન. સાંત :અંત સહિત. સાચું સુખ સાચું સુખ આત્મામાં છે, તેમાં અંશ માત્ર દુઃખ નથી. આત્મામાં સાંત અશાન જે જીવને કોઈ કાળે પણ જ્ઞાન થવાનું છે એવા અજ્ઞાની ભવ્ય જીવને જ્ઞાનનો ઉપયોગ સ્થિર એકાગ્ર થતાં સુખનું વદન થાય છે, તેથી જીવ પોતાના સાત અજ્ઞાન છે. ઉપયોગને ત્યાંથી અન્યત્ર ફેરવવા માગતો નથી. જ્યારે ઉપયોગને આત્મામાં સાત ઉપધાતુ વાત, પિત્ત, શ્લેષ્મ, શિરા, સ્નાયુ, ચર્મ અને ઉદરાગ્નિ. આના સ્થિર કર્યો ત્યારે બધા પર વિષયોનું લક્ષ છૂટી ગયું હોવા છતાં સુખનો આધારે શરીર ટકી રહે છે. કદી આમાંથી કોઇ ઉપધાતુ બગડે છે તો રોગ અનુભવ થાય છે, કેમ કે આત્માનો સ્વભાવ જ સ્વંય સુખરૂપે છે અને તે સુખ ઉત્પન્ન થાય છે. સર્વે પર પદાર્થોથી નિરપેક્ષ છે. સાત કર્મ પ્રકત્તિ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સખ્યત્વ મોહનીય, એ સાવાય સંબંધ તાદાત્મય સંબંધ. પાંચ સમવાય એકી સાથે છે; સ્વભાવ, પુરુષાર્થ, ત્રણ તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર એમ મળીને ભવિતવ્ય, કાળલબ્ધિ અને કર્મના ઉપશમાદિ બધા એકી સાથે છે. સાત પ્રકૃત્તિરૂપ કર્મમલ કહેવાય છે. સાથી દષ્ટિ સંસારના અજ્ઞાની જીવો પરમાં સુખ નથી છતાં પરમાં સુખ માનીને સાત ધાતુ રસ, રૂધિર, માંસ, મેદ (ચરબી), હાડ (હાડકાંની અંદરની ચરબી), ઊંચી માન્યતામાં કેટલું જોર આપે છે ? સોનામાં, ભોજનમાં, દેહમાં, મજ્જા અને શુક(વીર્ય). જે ભોજનપાન કરવામાં આવે છે તે આ દશાઓમાં મકાનમાં,ધનમાં વગેરે અનંત પર ચીજમાં રાગ કરી, તેમાં સુખ છે એવી પલટાતાં પલટાતાં આશરે એક માસમાં વીર્યને તૈયાર કરે છે. ઊંધી માન્યતાની પ્રકડથી જુદા જ્ઞાયક સ્વભાવના વિરોધરૂપ દૃષ્ટિના જોર પડે સાત શાન જે સમ્યકત્વથી ચુત થવાનો હોય એવા સમ્યકત્વી જીવને સાંત જ્ઞાન અશુદ્ધ પર્યાયમાં જોર આપે છે. પર્યાયના આશ્રયથી એકાન્ત રાગ-દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે. પર્યાયના આશ્રયી એકાન્ત રાગ-દ્વેષ મોહની સાત તત્ત્વો પ્રશ્ન : પદાર્થો અનંત છે, ને તે બધા સામાન્ય અપેક્ષાએ, જીવ ઉત્પત્તિ થાય છે. તે ઊંધી માન્યતાની ગુલાંટ મારી સાચી માન્યતા કરીને તે અજીવમાં સમાઈ જાય છે. માટે બે, કહેવા હતા. અથવા વિશેષ અપેક્ષાએ વડે પૂર્ણ જ્ઞાનધન અવિનાશી આખા સ્વભાવને લક્ષમાં લેવો તે જ સાચી અનંતા કહેવા હતા પણ તેને સાત કેમ કહ્યા ? જીવ અજીવની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું નહિ, તેમજ અનંતની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું નહિ, પણ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy