SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ अभिधानचिन्तामणौ देवाधिदेवकाण्डः १ 1 ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वमित्यमी । एकोनविंशतिर्दै व्याश्चतुस्त्रिंशच मिलिताः ॥ ६४ ॥ संस्कारवत्त्वमौदान्यमुपचारपरीतता । haritratri, प्रतिनादविधायिता ॥ ६५ ॥ दक्षिणत्वमुपनीतरागत्वं च महार्थता । ११ अव्याहतत्वं शिष्टत्वं, संशयानामसंभवः ||६६|| નખ ન વધે. ૨૮ અમર્ત્યનિષ્ઠાયોટિઃ-ચારે નિકાયના ઓછામાં ઓછા ક્રાડ દેવતા પાસે રહે. ॥ ૬૩॥ ૧૯ વસ ંત વગેરે છએ ઋતુઓ ઈંદ્રિયોના વિષયાને અનુકૂલ રહે. આ પ્રમાણે સહજ ( જન્મથી ) ૪ અતિશય, ક ક્ષયજન્ય ૧૧ અને દેવાએ કરેલ ૧૯ અતિશય એમ ૩૪ અતિશયેા તીર્થંકરાના હાય છે. || ૬૪ ॥ વચનાતિશય—વાણીના પાંત્રીશ વિશિષ્ટ ગુણ— ? સંવિશ્વમ્ સંસ્કૃતાઢિ લક્ષણવાળી. ૨ ચૌરાચમ્ ઉચ્ચ વૃત્તિપણું. રૂ ૩૫ચારપરીતતા-ગામડિયાપણાના અભાવ. ૪ મેઘશમ્મીદોષવમ્-મેઘની જેમ ગંભીર અવાજ, તિનાવિ ર્ગાચતા-પડઘા પડે તેવી. ॥ ૬૫૫ ૬ ક્ષિનત્વમ્ સરળપણું. ૭ ૩૫નીતાત્વમ્-ઉપનીતરાગટ્વ-માલકોશ વગેરે રાગયુક્ત, આ સાત ગુણે! શબ્દ અપેક્ષીને છે. બીજા અને આશ્રયીને થાય છે તે આ પ્રમાણે-૮ મન્નાર્થતા- વિશાળ અર્થાવાળી, ઘણી સમજાવટ ૬ ઘ્યાદૈતત્ત્વમ્-પૂર્વાપર વાકયેાના વિરોધ વિનાના અર્થો. ૬૦ શિષ્ટત્તમશિષ્ટપણું–સભ્યતા. ૨૬ સંરાયાનામસંમવઃ-સંદેહ વિનાની. ॥ ૬૬ ॥
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy