SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ * कायत्यम्भसा भ्रियमाणः कुम्भः । . ક–જંગલ, પાણી વિનાને દેશ. * સાયને ધાખ્યત્ર : } ૨. સર્વ-અનુમાન, વિચારણું. * तर्कणं तर्कः, तरन्त्यनेन संशयविपर्यया. વિત્તિ વા | ૭. પાપ-શિકાર. * पापानि ऋनुवन्त्यस्यां पापर्धिः । ૮. વળા-વાંજણી ગાય. * વન્નતિ પ્રસૂતિં વરદા ! ૧. વાપુરા-હરણને પકડવાની જાળ. ___ * वान्ति पतन्ति मृगा अस्यां वागुरा, मृगबन्धनरज्जुः । ૨૦. સવ-વરસ. * સંવત્તિ સંવત “સત્—” (કor-૮૨) इति निपात्यते, यथा-विक्रमसंवत , सिद्धहेमकुमारसंवत् इति । અભિધાનચિંતામણિ વૃત્તિઓ સૈકાઓ પૂર્વે રચાયેલ આ કેશગ્રન્થ જૈન/જનેતર દર્શનમાં ઘણો જ પ્રિય હતે જે તેના ઉપર રચાયેલી અનેક વૃત્તિઓથી જાણવા મળે છે. ભારતમાં વિવિધ સ્થળે પથરાયેલ જૈન જ્ઞાનભંડારેમાં આજે પણ આ કેશ ઉપર રચાયેલી અનેક વૃત્તિઓ પ્રાપ્ત થાય છે. જેની યાદી આ પ્રસ્તાવનાના તૃતીય પરિશિષ્ટમાં આપી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરિ મહારાજ અભિધાન ચિંતામણિ નામમાલા આદિ અનેક ગ્રન્થના રચયિતા જૈનશાસનના નભમંડળમાં તેજસ્વી તારલા સમા કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરિ– મહારાજ આચાર્ય શ્રી દેવચન્દ્ર સૂરિ મહારાજના પરમ કૃપા પાત્ર શિષ્ય હતા. આચાર્યશ્રી દેવચન્દ્ર સૂરિ મહારાજ પરમાત્મા મહાવીર પ્રભુની પાટે ટિકગણમાં દશપૂર્વધર ભગવાન આર્યવાસ્વામીથી શરૂ થયેલ વાશાખામાં ચંદ્રગચ્છ (કુળ)માં શ્રી યશોભદ્રસૂરિના શિષ્ય પ્રદ્યુમ્ન સૂરિના શિષ્ય શ્રીગુણસેન સૂરિના શિષ્ય હતા. - કલિકાલસર્વજ્ઞશ્રીના જીવનની મુખ્ય મુખ્ય વિગતે આ કેશના પ્રથમ ભાગમાં અમે આપી છે. અને ફરીથી તેનું આલેખન ન કરતા આચાર્ય ભગવંતના જીવનની ટૂંકી લાંબી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016100
Book TitleAbhidhan Vyutpatti Prakriya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorPurnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy