SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ યુધિષ્ઠિર યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર મુક્ત કર્યા એટલે દુર્યોધને આને બંધુ શિખર પર ગયે એટલે, સંપૂર્ણ સમુદાય સહિત અને સ્ત્રી સહવર્તમાન બાર વર્ષ સુધી વનવાસ યુધિષ્ઠિરે કામ્યકવન છોડી દૈતવનમાં પ્રવેશ કર્યો. | અને એક વર્ષ પર્યત અજ્ઞાતવાસ અને જે તેમાં ભાર૦ વન અ૦ ૨૩–૨૬. ત્યાં કેટલાક વખત પ્રસિદ્ધ થઈ જાય તો પુનઃ બાર વર્ષ વનવાસ રહી પુનઃ એ કામ્યક વનમાં આવ્યું. | ભાર કરવો, એવું ઠેરવી અરણ્યમાં મોકલ્ય. | ભા૨૦ વન અ૦ ૨૬,અને એ ત્યાં જ રહેતા હતા વ૦ ૧. એ ઉપરથી આ ઇતર સ્ત્રીઓ, છોકરાં અને તેવામાં તેની પાસે લોમેશ ઋષિએ આવી, વનવાસકંતીને રહેવા માટે શી વ્યવસ્થા કરવી તે વિદરને નાં દુઃખ ઓછાં કરવાના હેતથી, આને નપાખ્યાન સોંપી અરણ્યમાં નીકળી ગયો. | ભાર૦ સભા સંભળાવ્યું. (૫. નલ શબ્દ જુઓ.) | ભાર૦ ૧૦ અ૦ ૭૮, ૮૮–૧૪૪. આ અરણ્યવાસ માટે નીકળતાં તેની સાથે ધૌમ્ય પછી આની પાસે વૃહદશ્વ ઋષિ આવ્યા. (૩. પુરોહિત તો હતા જ, તે પણ તે ઉપરાંત નાગરિક - વૃહદ4 શબ્દ જુઓ.) / ભાર૦ વ૦ ૪૯-૭૭. તે બ્રાહ્મણને મોટો સમુદાય તેની સાથે નીકળે. પછી પુલસ્ય ઋષિએ એને તીર્થયાત્રાનું વર્ણન તેમને પાછા જવા માટે આણે પુષ્કળ વિનવણી સંભળાવ્યું. / ભાર૦ વન અ૦ ૮૨-૮૫. • ધૌમ્ય કરી પરંતુ કેઈએ તેનું સાંભળ્યું નહિ, તેથી ઋષિએ પણ તીર્થયાત્રાનું વર્ણન કહી સંભળાવ્યું. | નિરૂપાય બની સવેને સાથે લીધા અને કાંઈ કાળ ભા૨૦ વન અ૦ ૮૪-૮૮. પછી તેમણે આને પર્વત પહેલાં તવનમાં રહી, પછી કાયકવનમાં તીર્થયાત્રા કહી સંભળાવી અને કરાવી. | ભાર પ્રવેશ કર્યો. | ભાર૦ વન અ૦ ૨-૩, વ૦ અ૦ ૮૮–૧૪૪. આવા મેટા સમુદાયને લઈને યુધિષ્ઠિર અરણ્ય- પછી માર્ગમાં અગોપાખ્યાન અને તેણે કરે માં રહેતા હતા ને ફળ, મૂળ અને મૃગમાંસ ઉપર ઈવવિધ એ વિષયે કથા સાંભળી. | ભાર વન પિતાના સહિત સવનો નિર્વાહ ચલાવતો હતો. અ૦ ૯૬-૯૯, વજની ઉત્પત્તિ અને વૃત્રાસરને ત્યાં તેની પાસે નવા નવા બ્રાહ્મણો અને ઋષિઓ વધ એ વિષયે શ્રવણું કરીને | ભાર૦ વન અ. આવી રહેવા લાગવાથી સર્વનો નિર્વાહ શી રીતે ૧૦૦-૧૦૧૦ પુનઃ અગોપાખ્યાન / ભાર વન કર તેની તેને ઘણી જ ફિકર પડી. | ભાર આ૦ ૧૦૩–૧૦૫.૦ ઋષ્યશૃંગેપાખ્યાન (ઋષ્યશૃંગ વ૦૩-૧૬૦ પરંતુ ધૌમ્ય ઋષિએ એની પાસે શબ્દ જુઓ.) એ પ્રમાણે કેટલાયે ઇતિહાસ સંભસૂર્યારાધન કરાવી યથેચછ અને ઉત્પન્ન કરી શકાય ળાવ્યું. તે યુધિષ્ઠિરે સાંભળ્યા પછી તેનું મહેંદ્રાએવું પાત્ર પ્રાપ્ત કરાવ્યું, જેને કરીને સહસ્ત્રાવધિ ચળ પર ગમન થયું. (૩, મહેદ્ર શબ્દ જુઓ.) ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવતે કરાવતે તે આનંદમાં રહીને તેમણે આને જમદગ્નિવધ અને કાર્તવીર્યો. રહેવા લાગ્યો અને ચિંતાથી મુક્ત થયો. / ભાર, પાખ્યાન કહી જામદગન્ય રામનું મહત્વ કહી સંભવ૦ ૩–પર. આ પ્રમાણે આ આનંદમાં રહેતા ળાવ્યું. (કાર્તવીર્ય અને ૧લે જમદગ્નિ શબ્દ હતા તેવામાં એકદા બંધુસહિત એને આશ્રમ જુઓ.) તે પછી આ સુકન્યાપાખ્યાન સાંભળ્યું. તરફ જતો જોઈ, કિમી ૨ નામના રાક્ષસે નિરર્થક (૧. ચ્યવન શબ્દ જુઓ.) માંધાતાપાખ્યાન પણ તે તેને જવાનો માગ કર્યો. એથી રાક્ષસનું ને સાંભળ્યું. (માંધાતા શબ્દ જુઓ.) તે પછી સ્વનકભીમનું યુદ્ધ થયું તેમાં ભીમે તેને માર્યો. (કિમી પતીય આખ્યાન | ભાર૦ વન અ૦ ૧૩૦-૧૩૧,૦ શબ્દ જુઓ.) આ પછી થોડે જ વખતે નવાં અષ્ટાવક્રાખ્યાન અને યવક્રતાખ્યાન સાંભળ્યાં. અ સંપાદન કરવાના હેતુથી અર્જુન કીલ (તે શબ્દ જુઓ.) તે પછી એણે કૈલાસગિરિએ ૧૨
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy