SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મને જવ ' ૫૩ મયૂરધ્વજ મને જવ (૨) શીપના સાત વર્ષોમાં બીજે. એને ઉપદાનવી અને ઉર્દૂ એવી બે કન્યા હતી. મનોજવ (૩) તીર્થવિશેષ | ભાર૦ ૧૦ ૧૧-૮૩, તેમાંની કદ કેની વેરે આપી તે જણાતું નથી, મને જવ (૪) હનુમાનનું એક નામ. મનના જેવા પણ ઉપદાનવી તે હિરણ્યાક્ષને આપી હતી. આ વેગવાળા હોવાથી આ નામ પડયું. હિરણ્યાક્ષ કલ્પને આરંભે વરાહે મારેલો તે નહિ, મનોરમા પ્રાધાની અસરા કન્યાઓમાંની એક, તેમ જ હિરણ્યકશિપુને ભાઈ પણ નહિ. કોઈ મનોરમા (૨) સૂર્યવંશી યુવસંધિ રાજાની સ્ત્રી, બીજે જ સમજો. સુદર્શનની મા. મયાસુરને હેમા નામની અપ્સરાથી દુંદુભિ અને મનારમા (૩) સરસ્વતી નદીના સપ્તપ્રવાહમાંની એક માયાવી એવા બે પુત્ર અને મંદોદરી નામની એક પ્રવાહરૂપ નદી. મનેહરા એવું એનું નામાન્તર છે. કન્યા હતી. તે જ પછીથી આણે રાવણને વરાવી મનેહરા એક અસરા. હતી / વારાઉત્તર૦ સ૦ ૧૨. મનોહરા (૨) એ નામની કોઈ એક દેવશ્રી. એના ખાંડવવન અજુને અગ્નિને ભક્ષ કરવા આપ્યું પતિનું નામ રમણ અને પુત્રનું નામ શિશિર હતું. / હતું તેમાંથી આ મળી આવ્યું હતું. તે વેળાએ ભાર ૦ આ૦ ૬૭-૨૨. અર્જુને આનું રક્ષણ કર્યું હતું | ભાર૦ આદિ મનહરા (૩) મને રમા નામે સરસ્વતીને પ્રવાહ અ૦ ૨૨૮.૦ એ ઉપકારના બદલામાં આણે અર્જુનને એક મહેલ નિર્માણ કરી આપે. એ. મન્યુ સોમવંશી પુરુકુલોત્પન્ન ઋયુ વંશના દુષ્યત- મહેલ કેવળ સુવર્ણ અને રત્નને હેઈ, તેમાં દેવ, પુત્ર ભરતરાજાના પૌત્ર ભરદ્વાજ રાજાને પુત્ર. આને ગંધર્વ ઇત્યાદિની મૂર્તિઓ જાણે સાક્ષાત દેવો જ બક્ષત્ર, જય, મહાવીર્ય, નર અને ગર્ગ એવા બેઠા હોય એવો ભાસ થાય એવી સુંદર કરીને પાંચ પુત્ર હતા. મૂકી હતી; કોઈ કઈ ઠેકાણે સ્થળને સ્થાને જળ મન્યુ (૨) અગ્નિવિશેષ | ભાર૦ ૧૦ ૨૨૩-૧૧. અને જળને સ્થાને સ્થળ હેય એ ભાસ થાય મમતા બહસ્પતિના ભાઈ ઉપથ્ય અથવા ઉતથ્ય એવું ચાતુર્ય કર્યું હતું. તે મહેલ લાંબો પહેળા ઋષિની સ્ત્રી. દીર્ઘતમાં ઋષિની માતા. દીર્ઘતમા સવા કોસ હેઈ ચૌદ મહિનામાં એણે પૂરો કર્યો જ્યારે ગર્ભમાં હતા ત્યારે બહસ્પતિએ પિતાની હતા | ભાર૦ સભા૦ અ૦ ૩, અને આ અપૂર્વ ભાભી મંમતા સાથે સંભોગની ઈચ્છા કરી. ગર્ભ- મહેલના રક્ષણ માટે કાંઈ કાળ પર્યત આઠ હજાર માંથી દીર્ઘતમાએ તેને નિષેધ કર્યો. તે ઉપરથી રાક્ષસે રાખી દેવદત નામને શંખ અર્જુનને, અને તું અંધ જન્મીશ, એ શાપ બૃહસ્પતિએ તેને વૃષપર્વાના વખતની એક નામાંકિત ગદા ભીમસેનને દીધે. ગર્ભિણી સાથે સંભોગ ધર્મશાસ્ત્રમાં વર્ષ આપી, એમની પાસેથી જવાની આજ્ઞા લઈ પિતે છે. તેથી આ કર્મ ધર્મ શાસ્ત્ર વિરુદ્ધ હાઈ બહસ્પતિ બિંદુસરોવર ગયો. જે વિદ્વાન કરે જ નહિ, માટે આ વાત કેઈએ મયૂર એક દાનવ. પાછળથી ઉમેરેલી ક્ષેપક હેવી જોઈએ. મયૂર (૨) વૃષસેનની ધ્વજા / ભાર૦ ૦ ૧૦૫–૧૬. મય-મયાસુર ત્રિપુરમાં એક મહા માયાવી અસુર / મયુરધ્વજ કંદ વ૦ ૨૩૩-૨ ત્રિપુર શબ્દ જુઓ. મયૂરધ્વજ (૨) યુધિષ્ઠિરના અશ્વમેધને અશ્વ મયમયાસુર (૨) જેમ દેવના શિલ્પીનું વિશ્વકર્મા બ્રભુવાહને છોડયો, એટલે મણિપુર નગરીથી નીકળી એવું સાધારણ નામ છે, તેવી રીતે અસુરોના તે આની રત્ન નામની નગરી સમીપ ગયે. તે વેળાએ શિલ્પીને મય કહેતા હોય એમ જણાય છે. આ મય આણે નર્મદા તીરે આઠમા અશ્વમેધને આરંભ ચાલુ મન્વન્તરમાંના વિચિત્તિ દાનવને પુત્ર હેઈ કર્યો હતો. આને પુત્ર ચિત્ર અથવા તામ્રધ્વજ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy