SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ રહૂગણ ૨હ્મણ આવતું ન હતું તેને આ પ્રમાણે મશ્કરીનાં વચન ભારે તથા દેહની સાથે મારે કાંઈ પણ સંબંધ કહેવા લાગે : અહો ભાઈ! મહા દુઃખની વાત નથી. એ માટે તારાં વાકયેને હું મશ્કરી રૂપ છે કે તું અવશ્ય બહુ જ થાકી ગયો છે ! બહુ સમજતો નથી તેમ જ ચાલીને પહોંચવાનું જે લાંબા માર્ગમાં ઘણા સમયથી તું એકલે જ પાલખી કે ઈ સ્થળ અથવા ચાલવાને માર્ગ હોય, અને ઉપાડી ચા આવે છેતું બહુ જ જાડો નથી તે સાથે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ હોય તે તેમ તારું શરીર પણ દઢ નથી, અને વૃદ્ધા- તે તમે મારી મશ્કરી કરે, એમ હું સમજુ. વસ્થાથી તું ઘેરાયેલો પણ છે ! હે મિત્ર! આ પરંતુ એ માંહેનું કાંઈ પણ નથી, તેથી તમે જે તારી સાથે ચાલવાવાળા તાર સોબતીએ જરા કહ્યું છે તે સત્ય જ કહ્યું છે, એમ હું માનું છું. પણ તારા જેવા નથી ! આ પ્રકારે રહૂગણે બહુ આત્માને “પુષ્ટ છો” એમ કહેવું એ તે કેવળ મૂખને જ મશ્કરી કરી, તે પણ તે જડભરતને પિતાનું જ સંભવે; કેમકે પાંચ ભૂતાના સમૂહરૂપ દેહ જ છેલ્લું દેહરૂપ એવું કે જે પંચમહાભૂત, ઇન્દ્રિય, કર્મ પુષ્ટ થાય છે; પણ આત્મા કદી પુષ્ટ થતું નથી. અને અંતઃકરણરૂપ માયાના પદાર્થોથી બનેલ છે, મારે દેહ જ પુષ્ટ છે, પરંતુ હું પુષ્ટ નથી. તેમાં હું અને મારું એવી મિથ્યા પ્રતીતિ ન હતી જાડાપણું, પાતળાપણું, વ્યાધિ, આધિ, સુધા, તૃષા, અને બ્રહ્મભૂત હતા, તેથી રાજાને કાંઈ પણ ન ભય, કલંક, ઈચ્છા, જરા, નિદ્રા, મૈથુન, ક્રોધ, શોચ કહેતાં, પ્રથમની પેઠે પાલખી ઉપાડી ચાલવા લાગ્યા. અને અહંકારથી થવાવાળા મદ, એ સર્વ જે જન વળી પાછી પાલખી ખાંગી થવા લાગી, ત્યારે રાજ દેહની સાથે જન્મ્યો હોય, તેને થાય છે. પરંતુ રગણુ ક્રોધ કરીને બોલ્યો કે અરે ! આ શું ? તું હું દેહ સાથે જમ્યો નથી, એથી મને તે માંહેન જીવતે મૂએલે છે? તું મને ન ગણકારતાં મારી કશું પણ નથી. હે રાજા! હું એકલે જ જીવતે આજ્ઞાનું અપમાન કરે છે? યમરાજ પ્રાણીઓને મૂઓ નથી, પણ સઘળું જગત જીવતે મૂએલું છે. જેમ શિક્ષા આપે છે તેમ હું પણ તારી ગલતને કેમકે વિકૃત પદાર્થ માત્ર આદિ અંતવાળા જોવામાં માટે શિક્ષા કરીશ કે જેથી તું સીધે થઈ જઈશ. આવે છે. અર્થાત ક્ષણે ક્ષણે આ જગત થતું જાય આ પ્રમાણે રહૂગણ રાજા કે, જે રજોગુણ અને છે અને મરતું જાય છે. તે સ્તુતિપાત્ર રાજા ! તમોગુણથી વૃદ્ધિ પામેલા અભિમાનને લીધે, કોઈ સ્વામીભાવ અને દાસભાવ એ અવિચલ હોય તે વૈષ્ણવજનને ગણતો ન હતો અને રાજપના તારે આજ્ઞા કરવી, અને મારે કામ કરવું એ બની અભિમાનથી નજરમાં આવે તેમ બહુ જ બોલતા શકે છે, પરંતુ એ અવિચલ નથી. અર્થાત જે તું હતું, તેને બ્રહ્મભૂત, ગર્વ, શક્તિ, સર્વ પ્રાણી- રાજયથી ભ્રષ્ટ થાય અને જે મને રાજ્ય મળે, તે માત્રનાં મિત્ર, સર્વના આત્મરૂપ અને યોગેશ્વરાની હું આજ્ઞા કરું અને તારે કામ કરવું પડે. આ રાજા રીતિમાં અત્યન્ત વ્યુત્પત્તિવાળા, જડભરતે જાણે છે અને આ સેવક છે, ઈત્યાદિ ભેદ બુદ્ધિને અવકાશ હસતા હેય એવી રીતે નીચે પ્રમાણે વચન કહ્યાં. વ્યવહાર વગર થોડો પણ જોવામાં આવતો નથી. જડભરત કહે છે કે, “હે રાજ! તમે જે કહ્યું તે માટે જે કે આ પ્રકારે વ્યવહારદૃષ્ટિને ત્યાગ એ પ્રમાણે જ છે, તેમાં મારી કાંઈ મશ્કરી કરી કરી, વાસ્તવિક વિચાર કરવામાં આવે છે, તેમાં નથી. ભાર નામને કઈ પદાર્થ હોય, તે ઉપાડનારા રાજ કણ અને તેને સેવક કોણ એ કાંઈ પણ દેહને લાગતું હોય અને તેની સાથે મારે કાંઈ પણ નથી. તે પણ જો તને રાજાપણાનું અભિમાન સંબંધ હોય તો તે તમે મારી મશ્કરી કરો એમ હોય તો હે રાજા ! જેમ તું કહે તેમ કરવાને હું હું સમજુ. પરંતુ ભાર એ શું છે, અને દેહ એ તૈયાર છું. હું કે- જે ઉન્મત્ત, મત્ત, આ જડના શું વસ્તુ છે, એનું નિરૂપણ થઈ શકતું નથી, અને સમાન રહું છું અને બ્રહ્મભાવને પામે છું, તેને
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy