SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ યુધિષ્ઠિર યુધિષ્ઠર પણ એ સર્વનું મૂળ જે વર્ણાશ્રમ વિભાગ અને છત્રીસમે વર્ષે કૃષ્ણનિધન થયા સાંભળી, હસ્તિનાતેના ધર્મ એ વિષયે ભીખે ભ્રગુના શબ્દમાં પુરના રાજ્ય પર અર્જુનના પૌત્ર પરીક્ષિત રાજાને યુધિષ્ઠિરને બંધ કર્યો હતો. સ્થાપી ચારે ભાઈઓ અને દ્રૌપદી સહવર્તમાન પછી ઉત્તરાયણ થતાં ભીષ્મ નિધન થયા એટલે હિમાલય તરફ પ્રયાણ કર્યું અને ઉત્તમ લેકને યુધિષ્ઠિરે અશ્વમેધ આરંભે. તેમાં એણે કૃષ્ણને પ્રાપ્ત કર્યું. વૈપાયન વ્યાસને મુખ્ય આચાર્ય નીમી આપી, યુધિષ્ઠિરને સ્વભાવ કે હતા તે સંબંધી બકદાલભ્ય ઋષિને બ્રહ્મા નિર્માણ કર્યા અને વામદેવ, આરંભમાં જ કહેવાયું છે એટલે હવે પુનઃ કહેવું વસિષ્ઠ, ગૌતમ, અત્રિ, પરાશર, ભારદ્વાજ, જામજન્ય, જરૂરનું નથી. એની આકૃતિ ઈત્યાદિ સંબંધી એવું કહેડ, ભાગુરિ, રેલ્પ, સુમનું, કૌડિન્ય, જાતુકર્થ, કહ્યું છે કે તે શરીરે થોડોઘણે કૃશ અને સુવર્ણના ગાલવ, સંભરિ અને કાશ એ સોળ બ્રાહ્મણને જેવા ગૌર વર્ણને હતે. નેત્ર મેટાં અને વિશાળ ઋત્વિજ કરી, વિશ્વામિત્ર, પુલહ ધૌમ્ય. આરણિ, હાઈ રાતાં હતાં. એનામાં માત્ર એક જ દુર્ગુણ ઉપમન્યુ, વાયુભક્ષ, મધુર છંદ અને વિભાંડક એ હતું, તે એ કે એને ઘત ઘણું પ્રિય હાઈ રમવા આઠને યજ્ઞમાં દ્વારપાળત્વ આપ્યું હતું. યજ્ઞમાં બોલાવે તો પછી આ કદી પણ ના કહેતો નહીં, યુધિષ્ઠિરને સ્નાન કરાવવા સારુ કેટલાક બ્રહ્મર્ષિ આને લીધે એના ભાઈઓને ઘણું જ સોસવું પડયું અને રાજર્ષિઓનાં ચોસઠ દંપતીઓએ સુવર્ણન હતું, તેને પિતાને પણ આને લીધે ઘણું દુઃખ કળશ ભરી જાહ્નવીજળ આપ્યું. સ્નાન પછી થયું હતું તો પણ બીજા ઉત્તમ ગુણયુક્ત યજ્ઞનો આરંભ થતાં જ દેવોએ પોતપોતાને હેવાથી અને રાજ્ય મળ્યા પછી એના ભાઈઓ હવિર્ભાગ ગ્રહણ કર્યો. અન્નદાન અને દક્ષિણું તેમ જ સર્વ પ્રજાને ઘણું સુખ થયું હતું. સર્વને યથેચ્છ પહોંચ્યા પછી યજ્ઞ સમાપ્ત થતાં યુદ્ધોન્મત્ત લંકામાં એક રાક્ષસ, / વ, રા એક ચમત્કાર થયો. તે આ પ્રમાણે પૂવે કઈ સુંદર૦ સ૦ ૬. એક બ્રાહ્મણે અનનદાન કરી તે નિમિત્તે મૂકેલી યુદ્ધોન્મત્ત (૨) મહાદરનું બીજું નામ, ઉદકની અંજલિમાં લેટવાથી જેનું અધું અંગ યુયુત્સુ ધૃતરાષ્ટ્રને વેશ્યાપુત્ર. આ અને સુવર્ણનું થઈ ગયું હતું એવો એક નળિયો ત્યાં મહારથી હતું. પરંતુ યુદ્ધ પ્રસંગે પાંડવ પક્ષમાં પ્રગટ થયે ને યુધિષ્ઠિરને કહેવા લાગ્યું કે મારું ભળ્યો હતો. | ભાર૦ ભી૪૩-૧૦૨.૦ પાંડવ બાકી રહેલું અડધું અંગ તારા યજ્ઞમાં સુવર્ણનું પક્ષમાં રહી એણે ઉલૂકની સાથે યુદ્ધ કર્યું હતું. થશે એ આશાએ હું અહીં આવ્યો હતો પણું ભાર૦ ક. ૧૬. એવું કાંઈ થયું નહિ. આ સાંભળી, હું યજ્ઞકર્તા યુયુત્સુ (૨) સોમવંશી ધૃતરાષ્ટ્રને ગાંધારીને પેટે એવું જે અભિમાન યુધિષ્ઠિરને થયું હતું તે જતું થયેલું પુત્ર. | ભાર આ૦ ૬૮–૯૩, રહ્યું અને અંગમાં નિરભિમાનતા આવતાં જ તે યુસુધા વિદેહવંશી વસ્વનંત નામના જનકને પુત્ર. નાળિયે સંપૂર્ણ સુવર્ણનો થઈ જઈ અદશ્ય અને પુત્ર સુભાષણ જનક. થયે. આ ળિયે તે ક્રોધ હતા. (૧. ક્રોધ શબ્દ યુયુધાન સોમવંશી યદુપુત્ર ક્રોઝાના વંશના જ્યામા જુઓ.) ન થરાજાથી થયેલા સાત્વતપુત્ર વૃષ્ણુિના યુવરાજપદે ભીમસેનને સ્થાપી અને અર્જુનને વંશજ અનમિત્રપુત્ર શિનિને પૌત્ર અને સત્યકાને સેનાપતિ કરી, યુધિષ્ઠિર રાજ્ય કરતા હતા. આણે પુત્ર જે સાત્યકિ તેનું જ આ નામ હતું. ભારતમાં સર્વત્ર યથાયુક્ત ધર્મનું સ્થાપન કરી, પાંત્રીસ આને શિનેય પણ કહ્યો છે. આ યક્ષના અંશથી વર્ષ પર્યત ઘણું નીતિયુક્ત રાજ્ય કર્યું અને જમે હતો. તે ભાર૦ વન- અ. ૧૩.૦ આણે
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy