SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાષાઢી ઉદ્દાલક ઉત્તરાષાઢા નક્ષત્રવિશેષ. ઉદરશાડિયે એક બ્રહ્મર્ષિ. ઉત્તરાષાડા પ્રાચેતસ દક્ષે સોમને આપેલી સત્તા- ઉદરેણુ એક બ્રહ્મર્ષિ. (૧ વિશ્વામિત્ર શબ્દ જુઓ.) વિસ કન્યામાંની એક. ઉદવહિ એક બ્રહ્મર્ષિ (ર કશ્યપ શબ્દ જુઓ.) ઉત્તાનપાદ સ્વાયંભૂ મનુના બે પુત્રમાંના કનિષ્ઠ ઉદાન શરીરમાં વસનારા પંચપ્રાણ પૈકી કંઠસ્થાનમાં પ્રિયવ્રત રાજાને નાને ભાઈ. | મસ્ય૦ અ ૪૦ વસનારે પ્રાણવાયુ. એને સુનતા અથવા સુનીતિ અને સુરુચિ એવી બે ઉદાનક૯૫ દિવસના ક્રમમાં બ્રહ્મદેવના ચાલુ મહિનાસ્ત્રીઓ હતી. પહેલીને કીર્તિમાન અને ધ્રુવ નામે બે માં તેરમો દહાડે. (૪ કલ્પશિષ્ય જુએ.) પુત્ર અને બીજીને ઉત્તમ નામે એક પુત્ર હતા | ઉદાપેક્ષી વિશ્વામિત્ર ઋષિના પુત્રમાંને એક. ભાગ ૪૦ ૪, ૮૦ ૯.૦ બીજી સ્ત્રી સુરુચિ ઉદાસુ વિદેહવંશના મિથિ નામના જનકને પુત્ર. એને અત્યંત પ્રિય હતી (૧ ધ્રુવ શબ્દ જુઓ) એના પુત્રનું નામ નંદિવર્ધન. ઉત્તાનબહિ વૈવસ્વત મનુને પૌત્ર અને શર્યાતિ ઉદાવાહિ એ નામને એક બ્રહ્મર્ષિ. (૧ વિશ્વામિત્ર રાજાના ત્રણમાંને મોટો પુત્ર. શબ્દ જુઓ.). ઉત્પલાણ હાલના કાલુપુર અને બિહારની વચ્ચેને ઉદ્દગાતા સ્વાયંભૂ વંશના ઋષભદેવ કુળમાંના પ્રતીહ. પાંચાળને પ્રદેશ તે. રાજાના ત્રણમાને કનિષ્ઠ પુત્ર. એને યજ્ઞકર્મ ઉ૫લાવતી ભારતવર્ષીય એક નદી. (૪ મલય પ્રિય હોવાથી તેમ જ એ એમાં પરમ નિપુણ શબ્દ જુઓ.) હોવાથી એનું નામ પાડયું હતું. / ભાગ વર્ક ઉ૫લાવન ભારતવર્ષીય પાંચાળ દેશમાંનું એક ૫, અ૦ ૧૫. તીર્થ. એ જગાએ વિશ્વામિત્રે ઘણા યજ્ઞ કર્યા હતા. ઉદાહિ એ નામને એક બ્રહ્મર્ષિ. (૩ વસિષ્ઠ શબ્દ ઉત્પલાવર્તક ભારતવર્ષીય એક ક્ષેત્રવિશેષ. જુઓ.). ઉત્પલિની હિમાલયના પા ભાગે આવેલા ઉદીથ સ્વાયંભૂ મન્વન્તરમાંના મારીચિ ઋષિને ઊણુને નૈમિષારણ્યમાંની એક નદી. પેટે થયેલા છ પુત્રોમાં બીજે. એ અગાઉ ઉત્સવસત ભારતવર્ષીય એક દેશ, ઉત્તર અને જન્માંતરમાં કૃષ્ણના બંધુવર્ગમાં જમ્યો હતે. (૧ - પશ્ચિમ એમ દિશાભેદે એના બે ભાગ ગણાય છે. ઊણુ શબ્દ જુઓ.) , ઉર્દક શુત્વ ઋષિને પુત્ર. એને શાલ્વાયન અથવા ઉદીથ (૨) સ્વાયંભૂવંશના ઋષભદેવ કુળમાં થયેલા શૌન્હાયાન તરીકે પણ વર્ણવ્યું છે. ભૂમારાજાને ઋષિકુલ્યા નામની સ્ત્રીથી થયેલો પુત્ર. ઉદકન સોમવંશી પુરુકુળમાં ઉત્પન્ન થયેલા ઉદીલ એક બ્રહ્મર્ષિ (૧ વિશ્વામિત્ર શબ્દ જુઓ.) ઉદાલક ગૌતમગત્રાત્પન્ન અરુણિ ઋષિને પુત્ર અને અજમઢના પુત્ર બહદિષના વંશમાં જન્મેલા વિશ્વકસેન રાજાને પુત્ર. એને ભલાદ નામે પુત્ર હતા. ધૌમ્ય ઋષિને શિષ્ય. એ જ્યારે ગુરુને ત્યાં રહેતા ઉદ્દગાતા યજ્ઞકાળે સામગાન કરનારા વરાયેલે બ્રાહ્મણ / હતો ત્યારે એક સમયે ગુરુએ આજ્ઞા કરી કે ખેતરમાં જઈને પાછું જતું ન રહે માટે એક ડાઉસને ૩૨૫, ઉંદગ્ર એ નામનો એક અસુર (૨ મહિષાસુર શબ્દ બંધ બાંધવો. આજ્ઞાનુસાર એ ગયો અને બંધ તે જુઓ.) કર્યો પણ પાણીના વેગને લીધે માટી રહે નહિ ઉદગ્રજ એક બ્રહ્મર્ષિ. (૨ કશ્યપ શબ્દ જુઓ.) અને પાણી વહી જાય. આમ થવાથી એ પોતે ઉદપાન ભારતવર્ષીય એક તીર્થ. (૪ ત્રિતા શબ્દ ધોવાઈ ગયેલા બંધની આડે જાતે સૂતો અને પાણી જુઓ.) થંભાવ્યું. પણ એનાથી ત્યાંથી ખસાય નહિ, સબબ ઉદયગિરિ પૂર્વ દિશામાં આવેલ પર્વત જેની ગુરુને ત્યાં જવાયું નહિ. ઘણા દિવસ વીતતાં ધૌમ્યને પછવાડીથી સૂર્યોદય થાય છે તે. | ડાઉસન ૩૨૪. આરુણિનું સ્મરણ થયું કે એ કેમ જણાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy