SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ હર ઇવકીલ રોહિત કહેવાય છે. એને આઠ માથાંવાળા લીલા અશ્વમેધ કરતા હતા ત્યારે ઈદ્ર એને અશ્વ ચેરી રંગને જોડે છે. બીજા ધોળા ઘડા પણ ઘણું છે. જઈ તેને પાતાળમાં કપિલમુનિ તપ કરતા હતા એની સભામાં ગાનારા ગંધર્વ અને નાચનારી તેમની પાછળ બાંધી આવ્યો હતો. સહસ્રાક્ષ, અપ્સરા હેાય છે. એનાં વસ્ત્રના રંગ નિરંતર બદ- શચીપતિ, વૃદ્ધશ્રવા, વૃત્રારિ, મધવા, માતલીસુત, લાયા કરે છે. પાકશાસન, સુરેન્દ્ર, શુક્ર, પુરંદર વગેરે એનાં બીજાં અસુર અને દાનવો સાથે એને ઘણુવાર યુદ્ધ નામ છે. કરવાં પડે છે. યુદ્ધમાં એ હાથીઓને કામે લગાડે ઇંદ્ર (૨) આદિત્યમાં પહેલે (દ્વાદશ આદિત્ય છે. એ કઈવાર હારે દેય ખરો. અજુનથી એક શબ્દ જુઓ). એનું શક એવું નામ પણ છે. ચાલુ વાર અને રાવણના પુત્રથી સત્તર વાર હાર્યો હતો. વૈવસ્વત મન્વન્તરમાં એ પૂર્વ દિપાળ છે. દર વર્ષે ઈદ્રજિત – રાવણને પુત્ર એને હરાવી ઐરાવત લઈ શ્રાવણ માસમાં સૂર્યમંડળ પર એને અધિકાર હેય ગયો હતો. આવાં યુદ્ધોમાં એને ઘણીવાર બ્રહ્મા, છે. (નભ શબ્દ જુઓ.) પૌલેમી નામની સ્ત્રીથી વિષ્ણુ અને શિવ મદદ કરે છે. એને જયંત, ઋષભ અને મીઠુષ એમ ત્રણ પુત્રો એણે દિતિની સાથે સંબંધ કરવાથી તેને ગર્ભ હતા. રહ્યો હતો. એ ગર્ભના એણે પિતાના વજીથી ઈંદ્ર (૩) શ્રી ભગવાનની એક વિભૂતિ / ભાગ ૧૧ઓગણપચાસ કટકા કર્યા હતા, તેમાંથી ઓગણ- ૧૬–૧૩. પચાસ મરુત થયા છે. ગૌતમ ઋષિની સ્ત્રી અહલ્યા ઈદ્ર (૪) શ્રાવણ મહિનાના સૂર્યનું નામ / ભાગ સાથે છેતરીને કરેલા સમાગમને લઈને એને શરીરે ૧૨-૧૧-૩૭. હજાર ભગાકાર ચિહન નીકળે એવો શાપ આપી ઈવકીલ હિમાલય પર્વતનું શિખર-વિશેષ. અર્જુન નપુંસક બનાવી દીધા હતા. પછીથી ઉશાપ આપી અને યુધિષ્ઠિરને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે પ્રતિસ્મૃતિ એ ભગનાં ચિહુનની આંખ કરી દીધી હતી, તેથી નામની વિદ્યા આપી હતી. તે તેમની પાસેથી એ સહસ્રાક્ષ કહેવાય છે. મત, અગ્નિ વગેરે ગ્રહણ કરી. ઈકને પ્રસન્ન કરીને તેની પાસેથી કાંઈક દેવની પ્રાર્થના ઉપરથી એને પુરુષાતને પાછું નવાં અસ્ત્રશસ્ત્ર મેળવીએ એવી ઈચ્છાથી તપ મળ્યું હતું. એણે પુલેમની કન્યા ઉપર બલાત્કાર કરવાનો નિશ્ચય કરી, એઓ કામ્યક વનમાંથી કરી પુલેમ શાપ દેશે એ ભયથી એને મારી નાંખે નીકળ્યા. તેઓ હિમાલય પર્વતના ગંધમાદન આદિ હતા. પિતાના ગોર વિશ્વરૂપને પણ એણે માર્યો છે. શંગ ઓળંગીને ઈંદ્રકલ પર આવ્યા. ઇન્દ્ર અહીં પિતાની પદવી ટકાવી રાખવાને એ સતત ચેક વૃદ્ધ તપસ્વીનું રૂપ ધારણ કરીને બેઠા હતા, તેને જ રહે છે. કેઈ અશ્વમેધ કરે કે અતુલ તપ અજુને દીઠે. અજુને એને વંદન કરતાં એણે કહ્યું આદરે કે ઇન્દ્ર એમાં ભંગાણ પાડવા ઘણી ઘણું કે તારી શી ઈચ્છા છે ? અર્જુન કહે, મને ઇન્દ્ર યુક્તિ કરે છે. પિતાની અપ્સરાઓ મોકલી તેમના પ્રસન્ન થાય અને શસ્ત્ર આપે એવી ઈચ્છા છે, બ્રહ્મચર્યને ભંગ કરાવે છે. માટે તપ કરવાને આવ્યો છું. તે વખતે ઈદે પિતાનું કૃષણે ઇન્દ્રની પૂજા બંધ કરાવી ત્યારે એણે કેપ રૂપ પ્રકટ કર્યું અને અર્જુનને દર્શન આપ્યું છે કરીને વ્રજ ઉપર દિવસોના દિવસ હુમલો કર્યો હતો. ભાર. વન અ૦ ૩૭. તે વખતે કૃષે પિતાની ટચલી આંગળીએ ગૌવર્ધનને પછી ઇન્દ્ર અર્જુનને કહ્યું કે અહીં શિવનું ઉપાડી વ્રજ ઉપર ધરી લઈ એમનું રક્ષણ કર્યું આરાધન કર અને પ્રથમ એની કૃપા સંપાદન કર, હતું. આમ હાર ખાધાથી કૃષ્ણ વિષ્ણુના અવતાર પછી હું તને મારાં શસ્ત્રાસ્ત્ર આપીશ. આમ કહીને છે એ સમજવાથી શરણે આવ્યું હતું. સગર રાજા ઇન્દ્ર અંતર્ધાન થયા. અજુને ત્યાં તપને આરંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy