SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રાયણિ આસ્તિક ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. ઋષિને અનર્ગળ દ્રવ્ય આપીને અને તેમને માત્ર બ્રહ્મદેવે આ આશ્રમો ઉત્પન્ન કર્યા છે. ભા૦ ઉદ્દેશીને પ્રસન્ન કરવાથી એમની કૃપા વડે પાછા ૩-૧૨-૪૧. ભગવદ્ભક્તોએ એને અનુસરવું ઉચિત પુરુષત્વ પામ્યો હતો. ડાઉસન ૨૫. છે / ભાગ ૧૧–૧૦–૧. તેમના ધર્મ સંબંધે જુઓ | આસંગ (૨) શ્વફલક યાદવના તેર પુત્રમાંને બી. ભાર. આ૦ ૮૫-૮૬; શાં ૬૩-૬૫–૧૮૯, ૨૪૧- અક્રરને ના ભાઈ ૨૪૮-૨૫૧; અનુ. ૨૦૮ અને અશ્વ. ૪૫–૪૭. આમની અસમજના પુત્ર અંશુમાનનું બીજુ આશ્રાણિ એક બ્રહ્મર્ષિ (૨ કશ્યપ શબ્દ જુઓ.) નામ. આશ્રાવ્ય ઈન્દ્રની સભાને એક ઋષિ | ભાર૦ સ0 આસર રાક્ષસ જાતિ વિશેષ.) ડાઉસન ૨૫. ૭–૧૮. આસારણ યક્ષવિશેષ. (નભસ્ય શબ્દ જુઓ.) આશ્લેષા ચંદ્રની સત્તાવીશ સ્ત્રીઓમાંની એક. આસુરાયણ એક બ્રહ્મર્ષિ (૨ કશ્યપ શબ્દ જુઓ.) આશ્લેષા (૨) સત્તાવીશમાંનું એક નક્ષત્રવિશેષ આસુરાયણીય સામવેદની એક શાખા-વિશેષ | આશ્વલ અગર આશ્વલાયન એક ઋષિ. એ ભાગ ૧-૪–૨૩. શાકલ્ય શાખાને હેઈ તે શાખાને સૂત્રકાર હતે. સરિ યુધિષ્ઠિરના રાજસૂય યંત્તમાંને એક ઋષિ. (૧ વિશ્વામિત્ર શબ્દ જુઓ.) આસરી ઋષભદેવ વંશના દેવતાજિત નામના આશ્વલાયનિ એક બ્રહ્મર્ષિ (૨ કશ્યપ શબ્દ જુઓ). રાજાની ઝી. દેવદ્યુમ્નની માતા. આશ્વલાયનન એકબ્રહ્મષિ (૨ કશ્યપ શબ્દ જુઓ). આસ્તિક ભગુકુળમાં ઉત્પન્ન થયેલે જરકારી ઋષિ. આશ્વાનિ બ્રહ્મર્ષિ (૩ ભગુ શબ્દ જુઓ). એ કશ્યપની મનસા નામની કન્યાને પરણ્યો હતો. આધિનેય અશ્વિનીરૂપ ધારી સૂર્ય પત્નીને વિષે તેને પેટે પ્રસવેલે પુત્ર મનસાનાં જરગૌરી અને અશ્વરૂપ ધારી સૂચે ઉત્પન્ન કરેલા બે પુત્ર, જરાત્કારુ એવાં બીજાં નામ હતાં. (જરકારુ શબ્દ એમને અશ્વિનીકુમાર કહેવાની રૂઢિ છે. એ બંને જુઓ.) જરકાર અરણ્યમાં જતો રહ્યો તે વખતે અશ્વિનીના નસકેરામાંથી નીકળ્યા હતા. એ ઉપરથી એની સ્ત્રી ગર્ભિણી હતી. એ બિચારીને સંતાપ એમને નાસત્ય પણ કહે છે. ચાલુ મન્વન્તરમાં થયો કે હવે શું કરવું. પરંતુ ધૈર્ય રાખીને પિતાને એઓ સમદેવમાં છઠ્ઠા દેવની પદવી પર છે અને આશ્રમ તજી હિમાલયના કૈલાસ શિખર ઉપ દેવોના વૈદ્ય છે. વૈદ્ય હોવાને લીધે કાળ પર્યત ત્યાં શિવ અને પાર્વતીની સેવામાં રહી એની એમને યજ્ઞભાગ મળતો નહતો, તે ચ્યવન ભાર્ગવે સેવાથી શંકર સંતોષ પામ્યા; અને એમાણે એને ચાલુ કર્યો. (વન શબ્દ જુઓ). એ બને રૂપે જ્ઞાનને ઉપદેશ કર્યો. પૂરા દહાડા થતાં તેને કૈલાસ સુંદર છે. ઉપર પુત્ર પ્રસા . શિવે કરેલો ઉપદેશ ગર્ભમાં સાધારણ રીતે બન્નેને નાસ, અશ્વિને અને રો રહે એણે ગ્રહણ કર્યો છે એ જાણીને એ પુત્રનું દસો કહેવામાં આવે છે; પણ એમાંના મોટાનું નામ આસ્તિક પાડવામાં આવ્યું. પિતાની માતા નામ ના સત્ય અને નાનાનું નામ દસ્ત્ર છે એમ પાસે રહીને છોકરી મેટ થતો હતો. શંકરે પોતે જણાય છે. / ભાર૦ અનુશાઅ૦ ૧૫૦ ૦ ૧૮. એને ઉપવીત આપ્યું અને વેદ-વેદાંગમાં નિષ્ણાત આષાઢ ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક બનાવ્યું. વળી એણે મૃત્યુંજય મંત્રને અનુગ્રહ રાજ. કર્યો. એણે આ મંત્રનું વિધિપૂર્વક ઉત્તમ પ્રકારે આસંગ ઋદના કેટલાક મન્નાને દ્રષ્ટા. એ અનુષ્ઠાન કર્યું. આના પ્રભાવે એ ઘણે તેજસ્વી હંગને પુત્ર હતા, પરંતુ દેના શાપથી સ્ત્રી થઈ દિવસનુદિવસ પ્રખ્યાત થવા લાગે. પછી થઈ ગયા હતા. પશ્ચાત્તાપ કરીને અને મેધાતિથિ શંકરે જરસ્કારુને કહ્યું કે તું હવે તારા આ પુત્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy