SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટ હૃદય ૫૭ અષ્ટાવક પ્રાપ્તિ સારુ નવવધૂને આપવાની આઠ વસ્તુઓ, મારા પિતા કેણુ? આ સાંભળીને સુજાતાને ઘણું અષ્ટ હુદય વૈદ્યક સંબંધી ગ્રન્થવિશેષ. જ રડવું આવ્યું. એણે કહેડ ઋષિને બંદીએ અષ્ટવસુ ચાલુ મન્વન્તરિના ધર્મ ઋષિથી પ્રચેતસ પાણીમાં બુડાડ્યાની બધી હકીકત કહી; તેમ જ દક્ષકન્યા વસુને થયેલા- વસુ નામના આઠ દેવ. દેવના બંદી હજી પણ જનકરાજાની સભામાં છે એવું સાત પ્રકારોમાં આ દેવની ગણના પાંચમામાં થાય પણ કહ્યું. અષ્ટાવક્ર પિતાને મામાને સંગાથે છે. તેમના ઘર, ધ્રુવ, સેમ, અહન, અનિલ, અનલ, ૯ઈને અંદ્રગ્નિ નામના જનકરાજાના નગરમાં પ્રત્યુષ અને પ્રભાસ એવાં નામ છે | ભાર આદિ ગયે. જેવો દ્વારમાં પેસે છે કે દ્વારપાળે એને રોક્યો. અ ૦ ૬૬.પુરાણમાં આમાંના કેટલાકના નામ તેના એની સાથે વાદ થયે તેમાં અષ્ટાવકે શાસ્ત્રસંમત તે અને કેટલાકનાં જુદાં નામ મળી આવે છે. આમ વા વડે દ્વારપાળનાં વચનનું ખંડન કર્યું જુદાં નામ પડવાનું કારણ માલૂમ પડતું નથી. એટલે દ્વારપાળે મામાભાણેજ બનેને અંદર જવા માત્ર આઠની સંખ્યામાં કશે ગોટાળો નથી. દીધા. સભામાં જઈને અષ્ટાવકે બંદીની જોડે વાદ અષ્ટાવક્ર કહેડ અથવા કહોલ નામના ઋષિને કરીને એને હરાવ્યો. હારનારને પાણીમાં બુડાડવાની પુત્ર – એ કયા કુળને હતો તેને પત્તો લાગતો નથી. શરત હતી અને પોતે હાર્યો માટે પાણીમાં બુડાડશે કહેડ પોતાની સુજતા નામની સ્ત્રી સાથે આશ્રમ એમ લાગવાથી બંદીએ અષ્ટાવક્રને કહ્યું કે તારા ધર્મ ચલાવતો હતો. એક વખત અષ્ટાવક્રના પિતા મરણ પામ્યા છે એવી ધાસ્તી રાખીશ નહિ. માતા – સુજાતા – ગર્ભિણી હતી. કહેડ ઋષિ જે હજાર બ્રાહ્મણોને મેં વાદને બહાને પાણીમાં અધ્યયનની આવૃત્તિ કરતા હતા તે સાંભળી અષ્ટાવક્ર બુડાડ્યા છે તે સર્વને મારા પિતા વરુણને યજ્ઞ ઉદરમાંથી પિતાને પ્રશ્ન પૂછો કે તમારે હજુએ સારુ મેકલ્યા છે અને બધા સુખમાં છે. હવે યજ્ઞ આવૃત્તિ કરવી પડે છે કે ? આ સાંભળી કહેડને ક્રોધ સમાપ્ત થયેલ છે. એટલે બધા બ્રાહ્મણે પાછા આવશે, ચઢ અને શાપ દીધું કે તું આઠે અંગે વાંકે તેની સાથે તારો પિતા પણ પાછા આવશે. આ થઈશ. આમ આઠ અંગે વાંકે હોવાથી એનું સાંભળીને જનકરાજાએ અષ્ટાવક્રને સારો સત્કાર કરી પિતાને ત્યાં રાખે. એના મામાને પણ એની અષ્ટાવક નામ પડયું હતું. સાથે જ રાખ્યો. થોડા જ વખતમાં બંદીને વરુણ પુત્ર બંદીએ કહેડ ઋષિને વાદમાં જીતીને કહેવા પ્રમાણે બધા બ્રાહ્મણે પાછા આવ્યા, તેમાં પાણીમાં બુડાડયા તેથી સુજતા પિતાના પિતા કહેડ ઋષિ પણ હતા. જનક રાજાથી સન્માન ઉદ્દાલક ઋષિને ત્યાં પોતાના પુત્રને લઈને રહી પામી પોતાના પિતા અને મામા સહિત અષ્ટાવક્ર હતી. અષ્ટાવક્ર પિતાના મામા વેતકેતુની જોડે ઘેર આવવા નીકળ્યો. રસ્તામાં મધુવિલા નામની રમતો હતા તેવામાં તકેતુએ પોતાના પિતાને નદી આવી એટલે કહેડે અષ્ટાવક્રને એ નદીમાં ‘તાત” એમ કહ્યું; એટલે અષ્ટાવકે પણ તેમને તાત સ્નાન કરવાની આજ્ઞા કરી. સ્નાન કરતાં જ એનાં કહી સંબોધ્યા. આ સાંભળીને વેતકેતુએ કહ્યું કે અંગ જે વાંકાં હતાં તે સરલ થઈ ગયાં. તે એ તે મારા તાત છે, તારા નહિ. માટે તું મારા દિવસથી એ નદીનું બીજુ નામ સભંગા એવું તાતના મેળામાં બેસીશ નહિ. મામાનું આ કહેવું પડ્યું. અષ્ટાવક્ર પિતા સહિત આવી પિતાની એને વિપરીત ભાસ્યું, કેમકે એનામાં આ તાત, માતાને મળ્યો અને પિતાના માતામહની આજ્ઞા આ માતામહ એવી ભેદબુદ્ધિ હતી જ નહિ. લઈ પોતાના પ્રથમના આશ્રમે ગયે. એ જે મામાની વાણું સાંભળી અષ્ટાવક્ર તરત જ પરમ સમર્થ તે જ બ્રહ્મતત્ત્વજ્ઞાન-સંપન્ન પણ પિતાની મા પાસે ગયો અને પૂછવા લાગ્યા કે હતે. | ભાર૦ વન અ૦ ૧૩૩-૧૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy