SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વમેધપુરી ૫૫ અષ્ટક ભાર૦ આ૦ ૬૩-૮૮. અશ્વિની ચન્દ્રની સત્તાવીશ સ્ત્રીઓમાંની એક. અશ્વમેધપુરી પૂર્વ દિશાણ દેશની પૂર્વે આવેલી અશ્વની (૨) અક્ષરની સ્ત્રીઓમાંની એક એક નગરી. કયા દેશની રાજધાની હતી તે જણાતું અશ્વિની (૩) નક્ષત્રવિશેષ. નથી. પરંતુ પાંડવોના સમયમાં ત્યાં રોચમાન નામે આશ્વનીકુમાર આશ્વિનેય શબ્દ જુઓ. રાજા હતા. | ભાર૦ સભા અ૦ ૩૦. અશ્વિનીતીર્થ ભારતવષય એક તીર્થ અધમુખ કિન્નરે તે જ. અશ્વિને દેવના બે વૈદ્યો. ત્વષ્ટાની પુત્રી –ાષ્ટ્રી, અધરથા હિમાલય ઉપરની એક નદી / ભાર વન સૂર્યની ભાર્યા, ઘોડીનું રૂપ ધારણ કરીને સંતાઈ અ. ૧૬૦. ગઈ હતી. તેની સાથે ઘોડાનું રૂપ ધારણ કરેલા અધિવતી ભારતવર્ષની એક નદી | ભાર ભીષ્મ સૂર્ય વડે ઉત્પન્ન થયેલા બે પુત્ર. | ભાર આ૦ અ૦ ૯. ૬૭–૩૫; ભાગ ૬-૬; વરાહ ૨૦; વાયુ૦ ૮૪ અશ્વવાન સેમવંશીય કુપુત્ર એક ક્ષત્રિય. વિશેષ હરિવં. ૧-૮; બ્રહ્મ૦ ૬; પદ્મ ૫-૮; વિશગુ ૩–૨ સારુ અવિક્ષિત શબ્દ જુઓ | ભાર આ૦૧૦૧–૩૮. શિવ પુ. ઉમા સંવાદ ૩૫. • દેવામાં એ શુદ્ર અશફ દનુપુત્ર, દાનવોમાં એક ગણાતા હોવાથી એમને યજ્ઞભાગ નહોતો મળતો. અધિશિરા દહેંચ નામના જે ઋષિને ઘેડાનું એઓ ચ્યવનના આશ્રમમાં ગયા હતા અને ચ્યવનને માથું ચૂંટાડીને અશ્વિનીકુમારએ જેની પાસેથી યૌવન અને ચક્ષુ આપ્યાં હતાં. એ ઉપકારમાં બ્રહ્મવિદ્યા મેળવી હતી તે ઋષિ. અને એમને યજ્ઞભાગ મળે એમ કર્યું હતું | ભાર૦ અધિશિરા (૨) દનુપુત્ર, એક દીનવ. વ. ૧૨૪-૬- પાંડુ રાજાની ભાર્યા માદ્રીને એમણે અશ્વશિરે (૩) બદરિકાશ્રમમાં રહેનાર એક ઋષિ. બે પુત્રો આપ્યા હતા ભાર૦ આ૦ ૬૩-૬૬. એ નિરંતર-અહેરાત્ર-વેદાધ્યયન જ કરી રહ્યા છે | • આંકડાનાં પાંદડાં ખાઈને રહેવાથી આંધળા બનેલા ભારશ૦િ૧૨૭–૩.૦ એ અથર્નાગિરસને પુત્ર ઉપમન્યુ ઋષિને પણ એમણે નેત્ર આપ્યાં હતાં ? હતો | ભાગ -૧ : ભાર૦ આ૦ ૩–૫૬,. અશ્વસેન કપુત્ર તક્ષક નામના નાગને પુત્ર. અર્જુને અશ્વિનેતીર્થ તીર્થ વિશેષ ભાર વ૦ ૮૧–૧૭. ખાંડવ વન અગ્નિને ખાવા આપ્યું તે કાળે જ્યારે અષ્ટદ્વીપ. ક્ષાર સમુદ્રમાં જંબુકીપની આજુબાજુ અગ્નિ લાગેલે જોયો ત્યારે એની માતા એ નાનો આઠ ઉપદ્વીપ છે તે. તેમનાં નામસ્વર્ણ પ્રસ્થ, હોવાથી એને મેંમાં લઈને વનની બહાર નીકળી ચન્દ્રશુક અથવા શુકલ, આવર્તન, રમણક, મંદરજતી હતી. તેને અર્જુને દીઠી અને મારી નાખી. હરિણ, પાંચજન્ય, સિંહલ અને લંકા / ભાગ એ પિતે શી રીતે ઊગર્યો તે કોણ જાણે. આ વેર પંચ૦ અ૦ ૧૮, શ્લ૦ ૩૦ | દેવી ભાગ અષ્ટમ મનમાં લાવીને કર્ણ અને અર્જુનના સંગ્રામ કાળે અ૦ ૧૧, ભલે ૩૦–૩ર. ગુપ્ત રૂપે જઈને કર્ણના બાણ પર એ બેઠે હતા. અષ્ટક વિશ્વામિત્ર ઋષિને માધવીથી થયેલે પુત્ર. પરંતુ કૃષ્ણને તે ખબર હોવાથી જેવું કર્ણનું બાણ (૩ ગાલવ શબ્દ જુઓ.) એ ઘણો વેદ-વેદાંગ આવ્યું કે કૃષ્ણ અર્જુનના ઘોડાને ઘૂંટણિયે બેસાડી પારંગત હતા. એક વખત એણે પોતે યજ્ઞ કર્યો હતો. દીધા. બાણુ તેથી અર્જુનના ગળા ઉપર સાધેલું તે કાળે એના યજ્ઞમાં ઘણું ઋષિઓ અને રાજા– હતું છતાં ત્યાં ન વાગતાં એના મુગટ પર વાગ્યું. રજવાડાં આવ્યાં હતાં. યજ્ઞ સમાપ્ત થયા પછી મુગટ બળીને ભસ્મ થઈ ગયો હતેા. પિતાના ત્રણે ભાઈઓ, પ્રતર્દન, વસુમન અને અશ્વસેન (૨) કૃષ્ણથી સત્યાને પેટે જન્મેલ પુત્ર. શિબિની સાથે રથમાં બેસીને ક્યાંક જતો હતો. એ મોટો મહારથી હતા. રસ્તામાં એને નારદ મળ્યા. તેમને પોતાની જોડે લઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy