SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વત્થામાં પર અશ્વત્થામાં પારંગત હતું તેમ જ પિતાના પિતાની પાસે ધનુ રણમાં પડે અને એનામાં અવશેષ પ્રાણ રહ્યા વેદ પણ ઉત્કૃષ્ટ રીતે શીખ્યા હતા. કૌરવપાંડવોને હતા ત્યારે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા ધનુર્વેદ શીખવવાના સંબંધે દ્રોણ ભીષ્મને આશ્રિત સહિત રાત્રે એક વડના ઝાડની નીચે હવે શું કરવું હતું, તેમ એ પણ છેવટ સુધી હતા. એને વિચાર કરવાને બેઠા હતા. તે વેળા શ્રમને કાલાંતરે મહાભારતનું યુદ્ધ થતાં દ્રોણ જેમ કૌરવ લીધે કૃતવર્મા અને કૃપાચાર્ય ઊંઘી ગયા. માત્ર પક્ષમાં રહ્યો હતો, તેમ એ પણ રહ્યો હતો. એ પક્ષમાં અશ્વત્થામા જ જાગતા હતા. તેવામાં એ ઝાડ ઉપર રહીને પાંડવના વીરો સાથે એણે યુદ્ધ કર્યું હતું. રાત્રે રહેલા કાગડાના ટેળામાં એક ઘુવડે આવીને યુદ્ધમાં દ્રોણાચાર્ય યોગવિદ્યાથી પ્રાણ૯મણ કરતા હજારે કાગડાને મારી નાખ્યા અને પોતે નાસી હતા. તે વખત દુષ્ટને એમને વધ કર્યો હતો. ગયું. અશ્વત્થામાને લાગ્યું કે આપણે પણ આમ અશ્વત્થામાથી આ સહન ન થતાં એણે કાધ કરીને કર્યું હોય તો ઠીક, પિલા બન્નેને જગાડીને પોતાને પાંડવ અને એની સેના ઉપર નારાયણાસ્ત્ર મૂકયું મનસૂબો જણાવતાં તેમણે તે પસંદ ન કર્યો. એ હતું. આથી બધા જરૂર મરત, પણ જે માણસ જોઈને પોતે એકલે જ ત્યાંથી નીકળે, ને પાંડવોને શસ્ત્ર તજીને સ્વસ્થ બેઠું હોય તેના ઉપર નારાયણાસ્ત્ર તંબુ પાસે પહોંચી ગયો. પરંતુ ત્યાં કઈ દિવ્ય નું બળ ચાલતું નથી એ મર્મ કૃષ્ણને ખબર પુરુષને ઊભેલ જોઈને તેને વટાવીને તંબુમાં પેસહોવાથી પાંડવે અને તેમની સેનાએ પોતપોતાનાં વાની એની હિમ્મત ચાલી નહિ. એટલે એણે દિવ્ય શસ્ત્રો ભેંય પર મૂકી દીધાં. આમ થવાથી અશ્વ પુરુષ ઉપર પિતાનું અસ્ત્ર ફેકયું. પણ તે પેલા ત્થામાનું નારાયણાસ્ત્ર નિરર્થક ગયું. આમ કેમ માણસે પકડી લીધું. એ જોઈને એણે બીજાં થયું એમ એ આશ્ચર્ય પામીને વિચારતા હતા. કેટલાંક અસ્ત્ર ફેંકયાં. એ પણ પેલાએ પકડી લીધાં તેટલામાં વ્યાસ (કૃષ્ણ દ્વૈપાયન) ત્યાં પ્રકટ થયા. એટલે એને લાગ્યું કે એ રુદ્ર પિતે છે. એણે એની એમણે અશ્વત્થામાને મર્મ સમજાવીને જણાવ્યું કે સ્તુતિ કરવાનો આરંભ કર્યો, જેથી પેલાએ પ્રસન્ન કૃષ્ણ અને અર્જુન સાક્ષાત નરનારાયણના અવતાર થઈ એને એક ઉત્તમ ખગ્ર આપી, તંબુમાં પેસહાઈ ભૂમિનો ભાર ઉતારવા જ અવતર્યા છે. માટે વાને રસ્તો પણ આપ્યું. એટલામાં કૃપાચાર્ય અને કેઈનાથી એમને અપાય થઈ શકશે જ નહિ. માટે કૃતવર્મા ત્યાં આવી પહોંચ્યા, તેમને જોઈને તેઓને તારે આશ્ચર્ય પામવાનું કશું કારણ નથી. સ્વસ્થ દ્વારનું રક્ષણ કરવા ઊભા રહેવાનું કહીં, પિતે એકલો જ અંદર પેઠા. થા. આમ કહીને પોતે અંતર્ધાન થયા | ભાર૦ ડ્રોઅ૦ ૨૦૧. અંદર જઈને જુએ છે તે એને એક પણ પાંડવ અશ્વત્થામાને યુદ્ધ કરતાં બરાબર આવડતું નહિ નજરે પડ્યો નહિ. પણ ધૃષ્ટદ્યુમ્નાદિ વર અને હેય એમ જણાય છે. તે ભાર૦ કર્ણ૦ અ૦ ૮૮૦; પાંડવોના કુમાર માત્ર જણાયા. એ સઘળા ભરસંજય–વૃતરાષ્ટ્ર સંવાદ ઊંઘમાં પડેલા હતા. ઉતાવળ કરવી ધારી એણે પોતે મરણના ભયથી આમ કહે છે એવું પ્રથમ પિતાના પિતાને વેરી ધૃષ્ટદ્યુમ્નને, એને તે ન જણાય માટે બીજ લેકના ઉત્તરાર્ધ ઊંઘતે માર્યો ન કહેવાય એટલા સારુ જ માત્ર માં હું અને મારા માટે કૃપાચાર્ય ચિરંજીવી સહેજ જગાડે. એ અરધ જાગે અને કોણ છે. હોવાથી અમને મરણને ભય નથી એવી સૂચના થેભ” એટલું કહેતામાં તો અશ્વત્થામાએ એનું કરી છે. પરંતુ એનાં આ વચન દુર્યોધને કાને માથું ખગ વડે કાપી નાખ્યું. એ જ પ્રમાણે ધર્યા નહિ. ઉત્તમજા, યુધામન્યુ, ઈત્યાદિ વીર અને દ્રૌપદીન સમય જતાં જ્યારે શલ્ય અને કર્ણ રણમાં પાંચ પુત્રોની પણ એવી જ વલે કરી, તંબુમાં પડયા, દુર્યોધન અને ભીમનું યુદ્ધ થયું, દુર્યોધન આથી ગરબડ મચી રહી. કેટલાક સાધારણ વીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy