SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અવતાર ૪૯ અવતાર (૧) પુરુષ-પ્રજાપતિ, (૨) વરાહ, (૩) નારદ, ધર્મ ચલાવ્યો હતો. (૯) પૃથુરાજા એણે પિતાને (૪) નરનારાયણ, (૫) કપિલ, (૬) દત્તાત્રય, પિતા વેનરાજાને નરકમાં જાતો ઉગાર્યો અને ગૌરૂપ(૭) યજ્ઞ, (૮) ઋષભ, (૯) પૃથુ, (૧૦) સ્વ, વાળી પૃથ્વીને દેહીને વનસ્પતિ આદિને દૂધરૂપે (૧૧) કુર્મ, (૧૨-૧૩) ધન્વતરિ, દેવને વૈઘ, બહાર કાઢયાં. તેમ સર્વ પહાડોને ઉત્તરાખંડમાં (૧૪) સિંહ, (૧૫) વામન, (૧૬) પરશુરામ, મૂકી મેટાં નગરો અને ગામ વસાવ્યાં. (૧૦) મચ્છ(૧૭) વેદવ્યાસ, (૧૮) રામ, (૧૯) બળરામ, વતાર એણે સત્યવ્રત રાજાને અને ઋષિઓ, વન(૨૦) શ્રીકૃષ્ણ, (૨૧) બુદ્ધ, અને (૨) કલ્ફી. સ્પતિ વગેરેને પ્રલયમાંથી ઉગાર્યા. (૧૧) કછપઃ એણે શ્રીમદ્ ભાગવતમાં એમ પણ કહ્યું છે કે મહાન રવૈયા રૂપે મન્દરાચળ પર્વતને પિતાની પીઠ ઉપર અને અગાધ જળવાળા સરોવરમાંથી જેમ અનેક ધારણ કરીને સમુદ્રમંથન કરાવી તેમાંથી ચૌદ ઝરણું નીકળે છે તેમ શ્રી વિષ્ણુના અવતાર અનેક રને કઢાવ્યાં (૧૨) ધન્વતરિક એણે સમુદ્રમાંથી છે. ઋષિઓ, મનુઓ, પ્રજાપતિના પુત્ર સઘળા ઔષધિ વગેરે કાઢી. (૧૩) મોહિનીરૂપ એણે દૈત્યને વિષણુના અંશ જ છે. | ડાઉસન – ૩૭ મોહિત કરી તેમને વજે કરી દેવોને અમૃત પાયું. બીજે મને વળી અવતાર ચોવીસ છે: (૧) સનક, (૧૪) નૃસિંહઃ એણે હિરણ્યકશ્યપુને માર્યો. (૧૫) સનન્દન અને સનકુમાર ઃ એ બ્રહ્મદેવના નાકમાંથી વામનઃ એણે બલિને છળી એની પાસેથી ત્રણ પગલાં પૃથ્વી દાનમાં લઈ દેવોને આપી. (૧૬) હંસપક્ષી : ઉત્પન્ન થયા, (૨) વરાહ એણે હિરણાક્ષને મારી પાતાળમાંથી પૃથ્વીને આણુને પાણુ પર સ્થિર કરી. એણે સનકુમારને જ્ઞાન શીખવી એને અહંકાર તા. (૧૭) નારાયણઃ એને ધ્રુવને દર્શન આપ્યું. (૩) યજ્ઞપુરુષ : એણે સંસારી જીવોને યજ્ઞકર્મ શીખવ્યાં. (૪) હયગ્રીવઃ એણે મધુ કેટભ દૈત્ય જે (૧૮) હરિ : એણે ગજેન્દ્રને ગ્રાહથી છોડાવ્યો. (૧૮) વેદને પાતાળમાં ચોરી ગયા હતા તેને મારી નાંખી પરશુરામ : એણે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરી વેદ પાછા આણું બ્રહ્માને આપ્યા હતા. (૫) નારાયણઃ (૨૦) રામ કે એણે રાવણુદિ અધમી રાક્ષસોને એણે ઋષિને ધમ ધારણ કરી, પિતે ઉત્તરાખંડમાં સંહાર્યા. (૨૧) વેદવ્યાસ : એણે છોને ઉદ્ધાર કરવા તપ કરી સંસારી જીવોને તપ કરતાં શીખવ્યું. ચાર વેદ સંગ્રહ, વેદાન્ત, મહાભારત અને અઢાર (૬)કપિલ મુનિ એણે પેતાની મા દેવદૂતીને સાંખ્ય પુરાણે રચ્યાં. (૨૨) કૃષ્ણઃ એણે કંસ, શિશુપાલ શાસ્ત્રને બંધ કરી તેને મુક્ત કરી. (૭) દત્તાત્રયઃ વગેરે અધમી એને મારીને ભૂમિને ભાર ઉતાર્યો. એણે ગોદાવરીના તટ ઉપર યદુરાજીને જ્ઞાન આપી (૨૩) બુદ્ધાવતાર એણે યજ્ઞક્રિયાઓ બંધ કરી દેવાની મુક્ત કર્યો. એણે પોતે ચોવીસ ગુરુ કર્યા હતા ? અડચણ મટાડી, અને (૨૪) કલ્કી એ હાથમાં ધૂમ૧. પૃથ્વી ૨. પવન ૩. આકાશ ૪. પાણું કેતુના જેવી ભયંકર તલવાર લઈ લીલે ઘોડે બેસી અધમીઓને મારી સંસારમાં પુનઃ સતયુગ ધર્મ ૫. અગ્નિ ૬. ચન્દ્રમાં ૭. સૂર્ય ૮. કબૂતર ૯. અજગર ૧૦. સમુદ્ર ૧૧. પતંગ ૧૨. મધમાખી ચલાવશે. | નર્મ. કથાકેલ. ૧૩. હાથી ૧૪. મધુહા ૧૫. હરણ ૧૬. માછલી કકી અવતાર સંભલ નામના ગામમાં બ્રાહ્મણ૧૭. પિંગળા વેશ્યા ૧૮. સમડી ૧૯, અજ્ઞાન ના પવિત્ર ઘરમાં મહાવીર્યવાન, મહાબુદ્ધિમાન બાળક ૨૦. કુમારી કન્યા ૨૧. તીર ઘડે રર. અને મહાપરાક્રમી એવા વિષ્ણુયશા નામના બ્રાહ્મણ સાપ ૨૩, કળિયે અને ૨૪. ભિંગારી ભમરી. રૂપે થશે. એ મનમાં વિચાર કરશે એટલે જ સર્વ એ દત્તાત્રયનાં ગુરુ એટલે એમની પાસેથી એણે એક વાહને, આયુ, પેઢાઓ, શસ્ત્રો અને બખ્તરે એક ગુણ સંગ્રહ કર્યો હતો. (૮) ઋષભદેવ એણે જૈન એની પાસે આવી પહોંચશે, અને એ ધર્મ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy