SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અવતાર અવતાર માણસ વડે ન થાય, તેમ જનાવર વડે પણ ન પાણી આપવાને ઝારી હાથમાં લેતાં દૈત્યગુરુ થાય, આકાશમાં પણ ન થાય, તેમ પૃથ્વી પર પણ શુક્રાચાર્યે એને ઘણે વાર્યો, એણે કહ્યું : “આમાંથી ન થાય, અને કેઈપણ અસ્ત્ર કે શસ્ત્ર વડે પણ અનિષ્ટ પરિણામ નીપજશે. પણ બલિ કહે : “ના, ન થાય. બ્રહ્માનું આપેલું આ વરદાન જળવાય તે બ્રાહ્મણને તે હું ના શબ્દ નહિ જ કહું અને માટે આ નૃસિંહાવતારનું શરીર અને પગ માણસ જે માગશે તે આપીશ. વામને માત્ર ત્રણ ડગલાં જેવા હતા, પણ મોં સિંહ જેવું હતું. એણે જમીન આપકહેતાં જ, રાજા સંકલ્પ કરીને ખંભમાંથી નીકળી ભયભીત થયેલા દૈત્યને ચકી પાણી આપવા જતો હતો, એટલે શુક્રાચાર્યો લીધે. લઈને રાજગૃહના ઉંબરા ઉપર બેસી પિતાના તપોબળ વડે નાળચામાંથી પાણી પડવા દૈત્યને પિતાના ખેળામાં લીધે. બ્રહ્માના વરદાનની ન દીધું. વામને ઝારીના નાળચામાં દર્ભની સળી યથાર્થતા સચવાઈ છે એ બતાવવા દૈત્યને કહ્યું: ઘાંચી જેથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી. તે કાણું “આ જો, દિવસ નથી, તેમ રાત્રિ પણ નથી; પણ થયા. પરિણામે બલિએ સંક૯પ કરીને બહુ વામનસંધ્યાકાળ છે. આકાશ નથી, ભૂમિ નથી પણ ના હાથમાં જળ મૂકયું. જળ મૂકતાં જ વિષ્ણુએ મારે ખળા છે; ઘરમાં નથી તેમ બહાર પણ વિરાટરૂપ ધારણ કર્યું. એક પગલે પૃથ્વી અને નથી પણ ઉંબરા ઉપર છે, અને તેને અસ્ત્ર કે બીજે પગલે આકાશ માપી લીધું. પછી માગ્યું કે શસ્ત્રથી મારતું નથી, એમ કહી પિતાના તીક્ષ્ણ હવે ત્રીજું પગલું ક્યાં મૂકું ? વચનના બંધાયેલા નખ વડે એનું પેટ ચીરી નાખી એને ગતપ્રાણ બલિએ કહ્યું કે “મારા પિતાના મસ્તક પર મૂકે.” કર્યો. નૃસિંહ ભગવાને પછી પ્રહલાદને આશ્વાસન વામને ત્રીજું પગલું એને માથે મૂકી એને છેક આપી ગાદી પર બેસાડયો અને એની તેમ જ પાતાળમાં દાબી દીધે. બલિ સદ્ગણું અને ભક્તિપ્રાણી માત્રની પીડા ટાળી. માન હોવાથી એને પાતાળનું રાજ્ય આપ્યું. એના આ ચારે અવતારે સત્યયુગમાં થયા હતા. વચનપ્રતિપાલકત્વ વગેરેથી ખુશી થઈ વામને વર વામિનાવતાર: વેદમાં ત્રણ પગલાં સંબંધી જે માગવાનું કહ્યું. બલિએ કહ્યું કે : “આપ મારે ત્યાં હર વખત પધારતા રહે.” આથી વિષ્ણુ દેવપેઢી હકીક્ત છે તેના ઉપર આ અવતારનું મંડાણ અગિયારસથી તે દેવઊઠી અગિયારસ સુધી દર છે એ અમે કહી ગયા છીએ. ત્રેતાયુગમાં બલિ વર્ષ પાતાળમાં જઈ બલિહારે દ્વારપાળ તરીકે નામને એક દૈત્યરાજા પિતાના તપ અને ભક્તિને યોગે ત્રિલેકનું રાજ સંપાદન કરી શક્યો હતે. આ પાંચે અવતારોનું વસ્તુ પૌરાણિક હેઈ, એની આગળ દેવની પદવી ઊતરી ગઈ હતી અને ત્યારપછીના ત્રણ અવતારો વીરત્વ ભરેલા પરાક્રમ દેવ શક્તિરહિત બની રહ્યા હતા. દેવોનું પદ કરનારા છે. પુનઃ પ્રાપ્ત થાય, તેઓ બળવાન થાય અને દૈત્યો પરશુરામ : પરશુ- કુહાડીવાળા રામ. એ ભગુચડી ન વાગે, એ હેતુથી વિષ્ણુ ભગવાને આ વંશીય જમદગ્નિ ઋષિના પુત્ર તરીકે રેણુકાને અવતાર ધારણ કર્યો હતો. કશ્યપ વડે અદિતિની પેટે જન્મ્યા હતા. એમણે બ્રાહ્મણોની પેઢીને વંસ કુખે એક નાના ઠીંગણું સ્વરૂપે એમણે જન્મ કરનાર ક્ષત્રિય જાતિને ખેડે કાઢી નાખ્યો હતો. લીધે હતા. વેદ-વેદાંગના સંપૂર્ણ જ્ઞાનવાળા એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રીય કરી બ્રાહ્મણોની આ વામન, ઠીંગણ બટુ, બલિ ઈન્દ્રપદને સારુ શ્રેષ્ઠતા પુનઃ સ્થાપિત કરી હતી. (પરશુરામ શબ્દ સોમો યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યું. બલિએ એને જુઓ.) સત્કાર કર્યો અને કંઈક માંગવાનું કહ્યું. બટુ કહે, રામાવતાર રામાયણમાં જેમના ચરિત્રનું ગાન સંકલ્પ કરીને મારા હાથમાં જળ મૂક.” રાજાએ કરાયું છે, તે રામચન્દ્ર ભગવાન અધ્યાના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy