SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અમાવસ ૩૦ અયુત પિતરની માનસકન્યા-અછાદા એક વખત એના અમૂર્ત રજા (૨) એક રાજર્ષિ. એનું મુખ્ય નામ પર મોહી ગઈ અને એને કામેચ્છા થઈ. ગય. (ગય શબ્દ જુએ.) આમ થતાં પણ આમાવસુ એને વશ થયે અમૂર્તયા સૂર્યવંશના ઈક્ષવાકુ કુળન ગય રાજાને નહિ. આ વાત બીજા પિતરને જાણ થવાથી વંશજ એઓએ એનાં વખાણ કર્યા અને પ્રસન્ન અંતઃ- અમૃત પ્રિયવ્રતના પુત્ર ઈમજિવના સાતમાને કરણથ, “જે તિથિએ તે બ્રહ્મચર્યભ્રષ્ટ ન છઠ્ઠો પુત્ર. એને દેશનું પણ એ જ નામ છે. થયો તે તિથિ સઘળા પિતરને પ્રિય થાઓઅમૃત (૨) પ્લક્ષદ્વીપમાને છઠ્ઠો દેશ. એ આશીર્વાદ આપ્યો અને એ તિથિનું અમૃત (૩) ચૌદ રત્નમાને અમરકારક રસવિશેષ નામ એના જ નામ ઉપરથી આમાવાસ્યા પાડયું. સમુદ્રમાંથી નીકળેલાં ચૌદમાંનું એક રત્ન. અચ્છેદાને એના અનુચિત કૃત્યને લીધે શાપ આપ્યો અમૃતનાદ યજુર્વેદનું મુખ્ય ઉપનિષદ. એને નાદ કે તું મૃત્યુલેકમાં પડીશ. એ શાપને લીધે એ ઉપનિષદ પણું કહે છે. મૃત્યુલોકમાં મત્સ્યગંધા અથવા સત્યવતી એ નામે અમૃતપ્રભ આઠમા સાવર્ણિ મન્વન્તરમાં થનારા ભૂમિ પર જન્મી. હાલ એ અઠોદા સ્વર્ગ માં અષ્ટક દેવમાંના એક પ્રકારના દેવ. નામના દેવનું સ્થાન ભોગવે છે. | મસ્થ૦ અ૦ અમૃતબિંદુ વજુવેદનું મુખ્ય ઉપનિષદ. એને બિંદુ અમાવસુ (૨) સોમવંશી પુરુરવાને પુત્ર / ભાર ઉપનિષદ પણ કહે છે. આ૦ ૬૯–૨૭, અમૃતધા ક્રૌંચ દ્વીપમાંહ્યલી નદી. અમાવાસ્યા આમાવસ ના પિતર જબરો ઈન્દ્ર- અમાઘ બહસ્પતિથી તારાને પેટે થયેલી સ્વાહા નિગ્રહી હતો. એક સમય બહિષદ નામના પિતરની નામની કન્યાના ત્રણ પુત્રોમાનો કનિષ્ઠ. માનસકન્યા અછોદા એની ઉપર ઘણું આસક્ત અય બીજે સ્વાચિષ મન્વન્તરમાં પ્રજાપતિ થઈ પિતાને સ્વીકારવાને એને પ્રાર્થના કરી, પણ અને વસિષ્ઠને પુત્ર. (૧ વસિષ્ઠ શબ્દ જુઓ.) એ વાત કબૂલ કરી નહિ. એના ઉપર પ્રસન્ન થયા અયતિ નહુષ રાજાના છમાંને ચોથા પુત્ર. અને આ બનાવ જે તિથિએ બન્યો તે તિથિનું અયન દેવવિશેષ (સાધ્ય દેવ શબ્દ જુઓ) નામ આમાવસુના નામ ઉપરથી અમાવાસ્યા પાડયું. અય પાન એ નામનું એક નરક, ત્રણે વર્ણના અછાદા ઉપર નાખુશ થઈને તેને શાપ આપ્યો. લોકમાંથી જે પુરુષ અગર શ્રી સોમપાન કરે છે (અમાવસુ શબ્દ જુએ.). અથવા વિધિ વગર સોમપાન કરે છે તેને લેહરસ અમાહક સવિશેષ ભાર આ૦ પ૭–૧૬. પાય છે અને આ નરકમાં નાખે છે. અમિત પુરુરવાપુત્ર રય અને જયાને પુત્ર | ભાગ અથવાહ ભારતવર્ષને એ નામને એક દેશ. ભાર ૯-૧૫–૨. ભીષ્મ અ૦ ૯. અમિતીજા કેતુમાન નામના અસુરને અંશાવતાર અયશિરા દનુ અને કશ્યપથી જન્મેલા દાનઅને ભારતના યુદ્ધમાં દુર્યોધનના પક્ષને એ નામને માંનો એક. એક રાજા. / ભાર ઉઘો અ૦ ૧૭૧ અયાસ્ય અંગિરસ ગેત્રમાં ઉત્પન્ન થયેલે એક ઋષિ. એના વંશજોને આયાસ્ય કહ્યા છે. હરિશ્ચન્દ્ર અમિત્રજિત સૂર્યવંશી ઇક્ષવાકુકુળના સુતપા રાજાને રાજાના યજ્ઞમાં ઉદ્દગાતા થયા હતા. | ભાર પુત્ર અને અંતરિક્ષ રાજાને પૌત્ર સભા અ૦ ૧૨. અમૂર્તરજા સોમવંશી વિજય નામના રાજાના અયુત સમવંશ ગુરુકુળના અજમીઢ વંશના ચારમાંને બીજો પુત્ર. કેઈ ઠેકાણે એનું મૂર્તય જહુનુકુળમાં જન્મેલા રાધિક રાજને પુત્ર એન. એવું નામ પણ આપ્યું છે. પુત્રનું નામ કોધન રાજા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy