SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ નીલહિતક૯૫ ૩૧૬ નોબંધન નીલહિતકપ બ્રહ્મદેવના ચાલુ માસમાં બીજે નોસંહ ચાલુ વૈવસ્વત મનવંતરની ચોથી ચેકડીને ક૯૫-દિવસ (૪. કલ્પ શબ્દ જુઓ.) આ કલ્પના કૃતયુગમાં થયેલ વિષ્ણુને અવતાર. એ અર આરંભમાં નીલહિત નામે શિવને અવતાર થયે નર અને અર સિંહ, એવો આકૃતિવાળા હેવાથી હત માટે એનું આ નામ પડ્યું છે. આ નામ પડયું છે. એણે હિરણ્યકશિપુને મારીને નીલા ભારતવર્ષીય નદી. પ્રહલાદનું સંરક્ષણ કર્યું હતું / દેવી ભા૦ ૪ ૪૦ નીલાંબર નીલાં (કાળાં) રેશમી વસ્ત્ર પરિધાન કરતા અ૦ ૧૬; મસ્થ૦ અ૦ ૪૭. હતા. સબબ બલરામનું આ નામ પડયું છે. નસિંહતાપિની અથર્વણ વેદપનિષદ નીલની અજમીઢ રાજાની ચાર સ્ત્રીઓમાંની એક. તિષ્ય એક બ્રહ્મર્ષિ (૨. ભૃગુ શબ્દ જુએ.). નીલી ઉપર કહેલી નીલિનીનું ન માતર. નેત્ર સે પવંશી યદુપુત્ર સહસ્ત્રજિતના વંશના હૈયા નીવાતકવચ નિવાતકવચ શબ્દ જુઓ. કુળના ધર્મ નામના રાજાને પુત્ર. એને પુત્રનું નગ સૂર્યવંશી વૈવસ્વત મનુના દસ પુત્રમાં બીજે. નામ કુંતિ હતું. એના પુત્રનું નામ સુમતિ. નેપાલ વિદેહદેશની ઉત્તરે આવેલે – હિમાલયની નૃગ (૨) સૂર્યવંશી નૃગ કુળાત્પન્ન ઘરથ રાજાને દક્ષિણના દેશ – હાલનું નેપાળ તે જ, | ભાર૦ ૧૦ પુત્ર. એણે પુષ્કરતીર્થમાં કોટયાવધિ ગોપ્રદાન આપ્યાં રરપ-૬. હતાં. તેમાં એક વખત એવું બન્યું કે એણે પૂર્વે નેમિ બલિની સેનાને પ્રમુખ, દૈત્યવિશેષ | ભાગ એક બ્રાહ્મણને આપેલા ગે પ્રદાનમાંની ગાય ચૂકથી ૮-૬-૨૨. રાજાની ગાયોના ટોળામાં આવી અને એ એકવાર નૈતિ નતિ દિશા. અપાયેલી ગાય બીજીવાર બીજા બ્રાહ્મણને દાનમાં જિહવે એક બ્રહ્મર્ષિ | (૩. ભૃગુ શબ્દ જુઓ.) અપાઈ. એમ થવાથી બને બ્રાહ્મણોમાં ઝઘડો પેઠે નૈકર વિશ્વામિત્ર ઋષિના પુત્રમાંને એક. અને નિર્ણય કરાવવા રાજા પાસે આવ્યા. રાજાએ કષ્ઠ ભારતવષય દેશ ભાર૦ ભીષ્મ અ૦ ૯. આ ઝધડાનો નિકાલ ઘણે લંબાવ્યો. એથી બ્રાહ્મણને વૈકશિ એક બ્રહ્મર્ષિ ( ૩. ભૃગુ શબ્દ જુએ. ) બહ કષ્ટ થયું. આ કારણથી ગુસ્સે થઈને જેને જે નૈગમેય અનલ નામના વસુને પુત્ર. એ ગાય પ્રથમ આપી હતી તે બ્રાહ્મણે રાજને દ્વાણિ એક બ્રહ્મર્ષિ (૨ અત્રિ શબ્દ જુએ.) શાપ આપ્યો કે જા તું સરડે થઈશ. રાજાને આ રધવ એક બ્રહ્મર્ષિ (૨ કશ્યપ શબ્દ જુએ.) શાપની ખબર થતાં જ એણે ઉશાપની યાચના કરી. બ્રાહ્મણે કહ્યું કે કૃષ્ણને હાથે તારો ઉદ્ધાર થશે. નૈમિષ શç નદી પરનું એક તીર્થ રાજા પોતાના પુત્રને રાજ્યાભિષેક કરી પોતે અરણ્યમાં નૈમિષકુંજ તીર્થવિશેષ. ગયો હતો, ત્યાં સરડો થઈને પડ્યો. પછી આગળ નમિષારણ્ય નર્મદાની ઉત્તરે અને કુરુ દેશની પશ્ચિમે જતાં કૃષ્ણના હસ્તસ્પર્શથી એને ઉદ્ધાર થયો. | વાવ આવેલું વનવિશેષ. રા, ઉત્તર૦ ૫૪-૫૪; ભાર૦ અનુશાઅ૦ ૭૦. નેશ્રેયસ વૈકુંઠમાંનું વનવિશેષ | ભાગ ૩. સ્કે અ. ૧૫. નચક્ષુ ચન્દ્રવંશી પુરુકુળત્પન્ન પાંડવ વંશમાંના નૌષધ ધૃષ્ટદ્યુને મારે દુર્યોધન પક્ષને નિષધ દેશને સુનીથ રાજાને પુત્ર. એને પુત્ર સુખીનલ. રાજા / ભાર દ્રોણઅ. ૩૨, નૃપંજય સેમવંશી પુરુકુળત્પન્ન પાંડવ વંશના નૈષાદિ દ્રોણને શિષ્ય એકલવ્ય નામને નિષાદ તે. મેધાવિરાજાનો પુત્ર. એને પુત્ર તે દૂર્વ રાજા. નીબંધન પૂર્વ કપની રાત્રિમાં જ્યારે બ્રહ્મદેવ કૃષ્ણ લક્ષદ્વીપમાંની એક નદી, ઊંઘતા હતા, અને બધા સમુદ્ર એક થઈને જળ નૃપશુ એક બ્રહ્મર્ષિ | વા૦ ર૦ ઉત્તર૦ સ. ૧૭. જળ બંબાકાર થયું હતું, ત્યારે મસ્યરૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy