SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ નો સત્ય ૩૧૨ નિમિ ના સત્ય આશ્વિને મને એક (આશ્વિનેય શબ્દ નિતંબૂ એક ઋષિજુઓ.). નિત્ય મરીચિ કુળત્પન્ન એક બ્રહ્મર્ષિ, નાહુષ નહુષ રાજાને જ આ નામે કહ્યો છે. નિદાઘ બગડાની સંજ્ઞાવાળા કશ્યપ કુળન નાહષ (૨) નહુષ રાજાના પુત્ર યયાતિ રાજાનું ના માન્તર ઋષિ. એ ભગુઋષિને શિષ્ય હતો. નિકશા એક રાક્ષસી, રાવણની મા નિધવ. કશ્યપ વંશને એક કષિ (૨. કશ્યપ શબ્દ નિકશા (૨) પિસિતાસન, અથવાનકુયેલા, અથવા જુઓ.) નિકશાત્મજાને નામના માંસાહારી ભૂતની માતા નિબંધન સૂર્યવંશી ઇક્ષવાકુ કુળત્પન્ન કર્ય% નિતિ સુબલની દીકરી, ગાંધારીની બહેન અને રાજાને પૌત્ર અને અરુણ રાજને પુત્ર, પુરાણું રે ધૃતરાષ્ટ્રની સ્ત્રી, નિકુંભ દનુપુત્ર એક દાનવ, એનું ત્રિબંધન એવું નામ કહ્યું છે. એને સત્યવ્રત નિકુંભ (૨) હિરણ્યકશિપુને પૌત્ર. પ્રહૂલાદના (ત્રિશંકુ) અને સત્યરથ એમ બે પુત્ર હતા. પુત્રામાંને એક. એને પુત્ર તે શું પસંદ નિબંધન (૨) કોઈ એક વિરક્ત મુનિ. નિકુંભ (૩) સૂર્યવંશી ઇક્ષવાકુકુલેત્પન હર્ય નિામ સૂર્યવંશી ઇક્ષવાકુ રાજાને સે પુત્રમાં રાજાને પુત્ર; એને પુત્ર સંહિતાશ્વ. બીજે. એ ગૌતમના આશ્રમ પાસે વેવંત નામે નિકુંભ (૪) કુંભકર્ણના બેમાંને એક પુત્ર. નગર વસાવી ત્યાં રાજ્ય કરતા હતા. એણે વૈવ(કુંભનકુંભ શબ્દ જુઓ. ) સ્વત મવંતરના આરંભે ઉત્પન્ન થયેલા બ્રહ્મપુત્ર નિકુંભ (૫) રાવણને એક પ્રધાન. એને યુદ્ધમાં વસિષ્ઠની સહાયતાથી અનેક યજ્ઞ કર્યા હતા. એ નલ વાનરે માર્યો હતે ! વાહ રા. સ૪૮ વસિષ્ઠ એના પિતાના સમયથી કુલગુરુ હતા. પછી વા. રાત્રે યુદ્ધ સ૦ ૪૩ કેટલેક કાળે એકાદે મોટા યાને આરંભ કરવાની નિકુંભનાભ બલિદૈત્યના શત પુત્રમાંને એક પુત્ર. ઈચ્છા થવાથી એ વસિષ્ઠની પાસે ગયો. વસિષ્ઠ નિકંભિલા લંકાની પશ્ચિમે આવેલું એક સ્થાન. કહ્યું કે હાલ મારે ઈન્દ્રની પાસે જવાનું છે, માટે અહીં એ જ નામની એક ભદ્રકાલીની મૂર્તિ હતી. હું ત્યાંથી આવું ત્યાં સુધી ભ. વસિષ્ઠ ઈન્દ્રને આ જ જગાએ ઇજિત અભિચાર કર્મ – જારણું, ત્યાં ગયા એટલે એણે જાણ્યું કે માણસનું જીવિત મારણ વગેરેના પ્રયોગ – કરતા હતા. શકની સહાય અશાશ્વત છે. માટે ધર્મકર્મ કરી જ નાખવું. વડે અહીં એણે અનેક યજ્ઞ પણ કર્યા હતા. તે વા. આથી એણે ગૌતમ ઋષિને ઉપાધ્યાય કરીને અને રા. ઉત્તર. અ. ૨૫. બીજા ઋષિઓને બોલાવીને પંચ સહસ્ત્રવર્ષાત્મકનિતિજ એક બ્રહ્મર્ષિ (કશ્યપ શબ્દ જુઓ.) પાંચ હજાર વર્ષ સુધી પહોંચે એવા યજ્ઞનો આરંભ નિખર્વટ રાવણ પક્ષને એક રાક્ષસવિશેષ. એને કર્યો. કેટલેક કાળે ઈન્દ્રને યજ્ઞ સમાપ્ત થવાથી વસિષ્ઠ તાર વાનરે માર્યો હતો. પાછા આવ્યા. આવીને જુએ છે તો અહીં નિગ્ન સૂર્યવંશી ઇક્વાકુ કુલોત્પન્ન અનરય યજ્ઞ આરંભ કરી દીધું છે. એ ઉપરથી રાજાનો પુત્ર. એના પુત્રનું નામ અનમિત્ર રાજા. વસિષ્ઠ કેપ કરીને એને “જા, તારો દેહ પડી નિયંઢ વેદનો શબ્દકોષ, જેને આધારે થાકે જશે’ એવો શાપ આપ્યું. રાજાએ વસિષ્ઠને પણ નિરુક્ત લખ્યું છે તે. એવો જ શાપ આપે. આ ઉપરથી બનેના નિચંદ્ર દનુપુત્ર એક દાનવ. દેહ પડી ગયા. એમના આત્મા બ્રહ્મદેવ પાસે ગયા, નિજળા જેઠ સુદ અગિયારસ તે એટલે એમને પુનઃ દેહ ધારણ કરવાની આજ્ઞા કરી. નિવિતા ભારતવષય નદી. વસિષ્ઠ એ આજ્ઞા પ્રમાણે મિત્રાવરુણથી દેહ ધારણ નિજધૃત્તિ શાકઠીપની નદી. કર્યો. પરંતુ નિમિએ પ્રાર્થના કરી કે, મારે હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy