SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ ૩૦૧ નલ નરસિંહ નૃસિંહ શબ્દ જુઓ. ઊંચાઈથી પડતે ધેધ છે. ત્યાંથી આગળ જતાં નરાંતક અંગદે મારે રાવણને એક પુત્ર. | વા એ આરસપહાણના પાત્રમાં વહે છે. એને કાંઠે ૨૦ યુદ્ધ સ૦ ૬૯.) મહેશ્વર, કારમાંધાતા, શૂલપાણેશ્વર ઇત્યાદિ પવિત્ર નરાંતક (૨) પ્રહસ્ત નામના રાવણના પ્રધાનના સ્થાને આવ્યાં છે. બહુધા એના દરેક ઘાટે ઘાટે અને ચાર પ્રધાનોમાંને એક, એને દ્વિવિદ વાનરે માર્યો આરે આરે ધર્મક્ષેત્રે આવી રહ્યાં છે. શૂલપાણેશ્વર હતા. વાર૦ યુદ્ધ સ૦ ૫૮. આગળ ખડી નામને ઘાટ આવેલ છે, જયાં નરિશ્ચંત વૈવસ્વત મનુના દશ પુત્રોમાંને સાતમ. દશ-બાર ફીટના ઢાળવાળો ધેધ છે. મેખડી ઘાટ એને ચિત્રસેન અને દમ એમ બે પુત્ર હતા. આગળ નર્મદા સાંકડા પાત્રમાં થઈને વહે છે. બને નર્મદા સેમપ નામના પિતરની માનસકન્યા. સેમ તરફના કિનારા લંબરૂપ ભીંત જેવા હે ઈ એટલા શબ્દથી ભુલા ખાઈ એના પર્યાય ચંદ્ર, ઈદુજા પાસેપાસે આવેલા છે કે એ જગ્યાને “હરણફાળ” એવાં પણ એનાં નામ છે, એવું નામ સંપાદન થયું છે. ત્યાં આગળ હરણે નર્મદા (૨) એક ગંધર્વ. એણે પિતાની સુંદરી, સહેલાઈથી નર્મદાને કૂદી જઈ શકે એવું છે. કેતુમતી અને વસુદા નામની ત્રણ કન્યાઓ મુકેશ નર્મદાની ઉત્પત્તિ શંકર ભગવાનના શરીરમાંથી રાક્ષસના માલ્યવાન, સુમાલી અને માલી એ ત્રણે થઈ છે, એમ રામાયણ અને મહાભારતમાં ઉલ્લેખ પુત્રોને અનુક્રમે વરાવી હતી. વારા ઉત્તર૦ સ૦ ૫. છે. | ભાગ ૫–૧૦–૧૮. ત્રેતાયુગમાં વૃત્રાસુર અને નર્મદા (૩) એક નાગકન્યા. સૂર્યવંશી ઇક્ષવાકુ ચંદ્રનું યુદ્ધ પણ નર્મદા કાંઠે થયું હતું. | ભાગ કુળત્પન્ન માંધાતા રાજાના પુત્ર પુરુકુસની સ્ત્રી. ૬-૧૦-૧૬ એને યસદસ્ય નામે પુત્ર હતા. | વિષ્ણુપુરાણ નર્મદાદ્વાર ભારતવષીય તીર્થ વિશેષ. નમદા (૪) કલિંગદેશમાં અમરકંટક પર્વતમાંથી નલ તેર સૈહિકે માને એક. નીકળેલી નદી. | મત્સ્ય અ૦ ૧૮૫ પિતાના નલ (૨) સૂર્ય વંશના ઈવાકુ કુળના નિષધ રાજાના મૂળથી તે મુખ સુધી એની લંબાઈ સે યજન બેમાંને પુત્ર. એના પુત્રનું નામ નભસ. અને પહેળાઈ બે જન વર્ણવેલી છે. રેવા એનું નલ (૩) રામની સેનાને એક વાનર, જેણે લંકામાં બીજુ નામ છે અને પૂર્વગંગા પણ કહે છે. તેના વગેરે લઈ જવા સારુ સેતુબંધન કર્યું હતું. નર્મદા (૫) પારિવાત્ર પર્વતમાંથી નીકળેલી નદી. નલ (૪) ચંદ્રવંશી આયુકુળમાં ઉત્પન્ન થયેલા નર્મદા (૬) એ નામની નર્મદા નદીની અભિમાનિની યદુરાજાના ચાર પુત્રમાંથી ત્રીજો પુત્ર. દેવી. નલ (૫) નિષધ દેશાધિપતિ વિરસેન રાજાને પુત્ર નર્મદા (9) ઇક્ષવાકુવંશના દુર્યોધનની ભાર્યા. એની નલ રૂપે ઘણું જ સુંદર, સત્યવાદી, અશ્વપુત્રી સુદર્શન. | ભાર– અનુ. ૨૮. વિદ્યામાં નિપુણ અને કુશળ હતો. યુવાવસ્થામાં નર્મદાખંડ એ નામને ૧૪,૦૦૦ લેકના પૂરને આવતાં એણે વિદર્ભ દેશાધિપતિ ભીમરાજાની નર્મદામાહાતમ્યને ગ્રન્થવિશેષ, આ પવિત્ર નદી કન્યા દમયંતી ઘણું સ્વરૂપવાન છે એવું સાંભળ્યું. અમરકંટક પર્વતમાંના એક કુણ્ડમાંથી નીકળી, ભરૂચ ત્યારથી એની સાથે લગ્ન કરવાની એને ઈચ્છા પાસે દહેજના બારા આગળ સમુદ્રને મળે છે. એના થઈ. દિવસનુદિવસ આ ઇરછા પ્રબળ થતાં એ મૂળ પાસે કપિલધારા નામે એંશી ફટની ઊંચાઈથી દમયંતીના મહિસાગરમાં ડૂબી જ ગયો. દમયંતીને પડતો ધોધ છે. મરડલાથી રામનગર પર્યન્ત ૧૫ માટે વિરહાતુર બનેલે એ એક સમય મૃગયા સારુ માઈલ સુધી એના પાણીને રંગ આસમાની દેખાય અરણ્યમાં ગયા હતા, ત્યાં એક અલકિક હંસ છે. જબલપુર પાસે દૂધધારા નામે ત્રીસ ફટની એની દષ્ટિએ પડ્યો. એણે એ હંસને પકડયો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy