SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ કોપદે ૨૮૪ દ્વિવિદ એના પાંચ પુત્રો અશ્વત્થામાએ માર્યા હતા છતાં યાદવો સહિત કૃષ્ણ અને બળરામ રહેતા હતા. ભીમ અને અર્જુને અશ્વત્થામાને પકડીને દ્રૌપદીની પ્રથમ તે આ નગરી સર જમીન ઉપર જ હતી. પાસે આણીને ઊભો કર્યો અને ભારત જ, તે વખતે પણ જરાસંધ અને કાળયવન વગેરે આવી આવીને એને દયા આવી. દ્રૌપદીએ કહ્યું કે મારા પાંચ પુત્રો ઉપદ્રવ કરતા હતા તેથી કૃષ્ણ વિશ્વકર્માની પાસે એને મૂઆથી જેમ મને શક થાય છે તેમ જ એના સમુદ્રમાં એટલે તરફ સમુદ્ર હોય એવી યેજના મરવાથી એની માતાને પણ શોક થશે; માટે એને કરાવી. એને વિસ્તાર બાર યોજન હેઈને એ મારશો નહિ. તે ઉપરથી એમણે અશ્વત્થામાને ન શેભાયમાન નગરી હતી. કૃષ્ણના સ્વધામ સિધાવ્યા મારતાં તિરસ્કાર કરીને છેડી દીધે. ભારતયુદ્ધમાં પછી સાતમે દિવસે એને સમુદે બોળી દીધી વિજય મેળવીને પાંડવોએ રાજ કર્યું. બાદ જ્યારે હતી. / ભાર મૌસલ૦ અ૦ ૮ ગ્રંથમાં એનાં પાંડવો નિજધામમાં ગયા ત્યારે દ્રૌપદી તેમની જોડે ઠારવતી અને દ્વારાવતી એવાં બીજાં નામો પણ ગયાં. રસ્તામાં જતાં એને દેહ પડી ગયે. કહ્યાં જણાય છે. દ્રૌપદય દ્રૌપદીના પ્રતિનિંદાદિક જે પાંચ પુત્રો, કારપાલ એક તીર્થ / ભાર૦ વન અ૦ ૮૧. તેમનું સામાન્ય નામ. દ્વારવતી દ્વારકાનું બીજું નામ / ભાગ ૧૦-૬૯-૩ દ્વાદશાદિત્ય ચાલુ મવંતરમાં તેમની અદિતિ, દ્રિાવતી દ્વારકાનું બીજુ નામ / ભાગ ૩–૩–૧૯ નામની મોટી સ્ત્રીની કુખે કશ્યપ ઋષિને થયેલા બાર દ્વિજ રાજ ચંદ્રનું એક નામ પુત્રો, જેઓ આદિત્ય સંજ્ઞાથી ઓળખાતા હાઈ દ્ધિજહુવ લંકાને રાવણના પક્ષને એક રાક્ષસ, દેવ ગણાય છે તે. પ્રસ્તુત કાળમાં તેમની ગણના વા૦ રા૦ સુંદર૦ સ૬. સવિધ દેવ માં થાય છે. મહાભારતમાં તેમનાં દ્વિજિહવા (૨) સપનું સામાન્ય નામ / દેવી. ભા. ધાતા, મિત્ર, અર્થમા, શક, વરુણ, સવિતા, ત્વષ્ટા દ્વિતીય અ૦ ૧૨. અને વિષ્ણુ એવાં નામ આપ્યાં છે. પુરાણોમાં આ દ્વિત બ્રહ્મમાનસપુત્રમાં એક નામ આગળ-પાછળ કહ્યાં છે અને શક્રને ઠેકાણે દ્વિત (૨) ગૌતમ ઋષિના ત્રણ પુત્રોમાંને એક. ઉરુકમ એટલે જ તફાવત છે. બારની સંખ્યા દ્વિમીઢ બેની અંકસંજ્ઞાવાળા દેવમીઢ શબ્દ જુઓ. ઈદ્ર અને વિષ્ણુને ઠેકાણે નિર્વિવાદિત છે. ભાગવતમાં દ્વિમુદ્ધ અગ્નિ તેમનાં નામ નીચે પ્રમાણે ગણાવ્યાં છેઃ (૧) દ્વિમુદ્ધા (૨) દનુપુત્ર એક દાનવ વિવસ્વાન, (૨) અર્થમા, (૩) ચૂષા, (૪) ત્વષ્ટા, દ્વિવિદ સુષેણુ વાનરને બે પુત્રોમાંને કનિષ્ઠ પુત્ર. (૫) સવિતા, (૬) ભગ, (૭) ધાતા, (૮) વિધાતા, એના મોટાભાઈનું નામ મેંદ વાનર / વા૦ ર૦ (૮) વરુણ, (૧૦) મિત્ર, (૧૧) શુક્ર અને (૧૨) યુદ્ધ ૭ સ. ૭૬.૦એ દસ હજાર હાથીનું બળ ઉરુકમ/ ભાગ ૬-૬-૩૯, ધરાવતા હતા. અંગદને મામો અને સુગ્રીવને દ્વાપર ચાર યુગમાંને ત્રીજો તેમ જ તેને મૂર્તિ- સચિવ હતા. એણે યુદ્ધ સમયે રામને ઘણું સહાયતા માન દેવ. દેવતાઓની ગણતરીએ આ યુગ ૨,૪૦૦ કરી હતી. વર્ષને હેઈ આપણુ ગણતરીએ તે આઠ લાખ દ્વિવિદ (૨) નરકાસુરને મિત્ર એક વાનર, કૃષ્ણ અને ચેસઠ વર્ષ થાય છે. સંધિ અને સંવંશ નરકાસુરને માર્યો એ સાંભળીને એ કૃષ્ણ અને કાળ ઉમેરતાં એ દેવનાં ચાર વર્ષને છે. / બળરામ ઉપર ઘણે ઠેષ કરવા લાગ્યા. વારે વારે મસ્ય૦ અ૦ ૧૬૪. આનર્ત દેશમાં આવી શહેર, નેસડા અને ઘરને દ્વારકા કુશસ્થળી નામની નગરીનું બીજુ નામ. એ આગ લગાડી જતે. દેશ પર મોટા મોટા પાષાણુ આનર્ત દેશની રાજધાની હતી અને ત્યાં સધળા વરસાવતે. દેશની કુળસ્ત્રીઓને ભ્રષ્ટ કરો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy