SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ પ્રવિણ હૈયેય કશ્યપ અને દિતિની પુત્રી. | ભાર૦ ૬૧૮-૧૦ પૌત્ર, અને મદિરાધે રાજાને પુત્ર. એના પુત્રનું દૈત્યદ્વીપ ગરુડને પુત્ર નામ સુવીર. ભારઅનુ. અ૦ ૨. દેયસેના દેવસેનાની મોટી બહેન, દૈત્યની સ્ત્રી. ઘુતિમાન (૩) શાહવવંશને એક રાજા. એણે પોતાનું દેવાલિ દેવરાત જનકના પુત્ર બૃહદ્રથ જનકનું બધું રાજ્ય ઋચિક ઋષિને અર્પણ કરીને ઉત્તમ બીજુ નામ લેકની પ્રાપ્તિ કરી હતી. / ભાર૦ શાંતિ અ૦ ૨૪૦ દોષ અષ્ટવસુએ પિકી એક. / ભા૦ ૬--૧૫, યુતિમાન (૪) હવે પછી થનારા દક્ષસાવણિ મન્વદોષા ઉત્તાનપાદવંશીય પુષ્યાની બે સ્ત્રીઓમાંની નરમાંના સપ્તર્ષિઓમાં એક. બીજી. (પુષ્યાણ શબ્દ જુએ.) ઘતિમાન (૫) શાલ દેશના ચિત્રા (સત્યવાન દમુખી દુર્મુખ પાંચાલના પુત્ર યશોધરનું બીજું રાજાને પિતા, સાવિત્રીને સાસરે). એને ઘુમસેન નામ. એને જન્મેજય પણ કહ્યાનું જણાય છે. પણ કહ્યો છે. દૌ:શય જયદ્રથની સ્ત્રી દુશલાના પુત્ર સુરથનું ઘુમસેન સાવ દેશના ચિત્રા, અગર સત્યવાન બીજું નામ રાજાને પિતા, અને સાવિત્રીને સાસરે. દી શાસન દૂરશાસનને પુત્ર. એનું મૂળ નામ ઘુમસેન (૨) સોમવંશી પુરુકુળત્પન્ન ઉપરિચરના મળતું નથી. એ અભિમન્યુના મરણનું ખાલી જરાસંધ કુળના ક્ષય રાજાને પુત્ર. તેના પુત્રનું નિમિત્ત માત્ર થઈ પડ્યો હતે. નામ સુમતિ. દૌષ્યતિ શકુન્તલાને પેટ દુષ્યન્તથી થયેલા ભારતનું ઘમાન સ્વયંભૂ મન્વતર માંહ્યલા વસિષ્ઠ ઋષિના બીજું નામ સાત પુત્રોમાંના એક. ઇ આઠ વસુઓ માંથલે એક ભારતમાં કહેલા ઘુમાન (૨) સ્વાચિષ મનુને થઈ ગયેલું એક આઠ વસુઓમાં આ નામ કયાનું છે એ જણાતું પુત્ર. નથી. એક સમય બધા વસુએ પોતપોતાની ઘુમાન (૩) સમવંશી કાશ્યપ કુળત્પન્ન પ્રતર્દન સ્ત્રીઓ જોડે વનવિહાર કરતા પૃથ્વી પર જતા હતા. રાજાનું બીજું નામ. તેવામાં તેમણે વસિષ્ઠની કામધેનુને દીઠી. બધી ઘુમાન (૪) કૃષ્ણને હાથે મરણ પામેલે શવ રાજાને સ્ત્રીઓના મનમાં આવ્યું કે આ ગાયને આપણે પ્રધાન લઈ જઈએ. બધીઓએ પોતપોતાના પતિઓને ઘુમાન સોમવંશીય પુરુરવાના પુત્ર આયુના વંશના આ વાત કરવાથી તેમણે ઠીક એમ કહ્યું, પણ કુવલયાશ્વનું નામાન્તર. | ભા૦ ૯-૧૧-૧૬. કામધેનુનું હરણ કર્યું નહિ. પણ ઘુએ તેનું ઘુખ્ય ચક્ષુર્મનુને નડવલાની કુખે થયેલા છોકરામાંને હરણ કર્યું. આ વાતનો વસિષ્ઠને જાણ થતાં એણે એક. બધા વસુઓને શાપ્યા કે તમને પૃથ્વી પર જન્મ ઘ ઘુઃ શબ્દ જુઓ. મળશે. એ જ બધા વસુઓ પછી ગંગાને પેટ દ્વવિડ જાંબુવંતીની કુખે થયેલા કૃષ્ણના પુત્રશંતનુથી જન્મ્યા અને તરત સ્વર્ગમાં પાછા ગયા. મને એક. જાણુ છુઃ વલ્સ જેણે પ્રત્યક્ષ કામધેનનું હરણ કર્યું પ્રવિદેશ અપર પાંડયદેશની દક્ષિણે આવેલ ભારતહત તે ભીએ રૂપે પવી પર ઘણા કાળ સધી વષીય દેશ. | ભાર૦ સભા૦ અ૦ ૩૨. રહ્યા. છેવટે ભારતના યુદ્ધમાં મરણ પામી સ્વર્ગે ગયા. પ્રવિણ ઉત્તાનપાદ વંશના પૃથુરાજાને અચીને પેટે ઘુતિ કૂતો શબ્દ જુઓ. થયેલા પાંચ પુત્રોમાંને ચોથે પુત્ર. ઘતિમાન સ્વાયંભૂ મનુના દસ પુત્રોમાંને એક દ્રવિણ (૨) ધર નામના વસને પુત્ર. ઘતિમાન (૨) સૂર્યવંશી ઇક્ષવાકુ પુત્ર દશાને પ્રવિણ (૩) કુશદ્વીપમાં આવેલો એક પર્વત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy