SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અનય ૧૮ અનુમતિ અનિય (૨) વાયુ તે જ. અનીલ (૨) એ નામનો એક વસુ (અષ્ટવસુ શબ્દ અનય (૩) વાયુના ગણે. એ સંખ્યામાં ઓગણ- જુઓ.) એ પ્રસ્તુત મન્વન્તરમાં વાયવી દિશાને પચાસ છે. સ્વામી છે. (અષ્ટ દિગ્ધાળ શબ્દ જુઓ.) અનિયા એ નામને ગોવાળ – રાધાને વર. અનીલ (૩) મિત્રવિંદાને કૃષ્ણથી થયેલા પુત્રમાને અનિરુદ્ધ જેને નિરોધ થતું નથી એવો પરમાત્મા. એક. અનિરુદ્ધ (૨) સોમવંશી યદુકુળાત્પન્ન વાસુદેવ અનીહ સૂર્યવંશી ઇક્ષવાકુકુળાત્પન્ન દાશરથિ રામના કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને પુત્ર. એને ગ્રંથોમાં પ્રાગ્નિ વંશમાં જન્મેલા દેવાનીક રાજાના પુત્ર. એનું બીજું એવું બિરુદ કહ્યું છે તે પરથી જણાય છે કે એ નામ અહીનર હતું અને એને પરિવાત્ર અને નાગાયુત બલી અને મહારથી હતા. રુકિમ રાજાની સહસાધુ નામના બે પુત્ર હતા. પૌત્રી રોચના એની સ્ત્રી હતી. આ લગ્નને અંગે અનુ સોમવંશી નહુષના પુત્ર યયાતિ રાજાને શમિષ્ઠાજબરે કલહ થયો હતે. (રચના શબ્દ જુઓ.) થી થયેલા ત્રણમાંને મોટો પુત્ર. યદુની પેઠે એણે રચનાને પેટે એને વજ નામે પુત્ર થયા હતા. પણ પિતાની જરાવસ્થા લીધી નહિ એથી મુખ્ય ભાગ દશ અ૦ ૯૦. બાણાસુરની કન્યા ઉષા રાજ્યાધિકાર નહેતાં. એ ઉત્તરમાં સ્વેચ્છાને અધિ(આખા) એની બીજી સ્ત્રી હતી. એના વિવાહમાં પતિ થયા હતા. મત્સ્ય અ૦ ૩૪૦એને સભાનર, યાદોને બાણાસુર સાથે મોટી લડાઈ થઈ હતી. ચક્ષ અને પરોક્ષ એવા ત્રણ પુત્ર હતા. { ઉષા શબ્દ જુઓ.) અનુ (૨) સોમવંશી યદુપુત્ર કેષ્ટાના મઘકુળમાં અનિલ વસઓમાંને એક. એની ભાર્યાનું નામ થયેલા, કથકુળના કુરુવંશ રાજાને પુત્ર. એના શિવા હતું. એને મનેજ અને અવિજ્ઞાનગતિ એ પુત્રનું નામ પુરુહેત્ર. નામે બે પુત્રો હતા. ભાર આ૦ ૬૭–૧૮.૦એને અનુ (૩) સોમવંશી યદુપુત્ર કાષ્ટાના મઘકુળના, અનીલ પણ કહ્યા છે. કથ વંશમાં જન્મેલા સાત્વતના પુત્ર અંધક કુળના અનિલ (૨) વૃષાદર્ભિને પુત્ર એક ક્ષત્રિય. કઈ કપતરામ નામના રાજાને પુત્ર. એને અંધક શૈખ્ય રાજાએ પિતાના પુત્રનું દાન કર્યું હતું. નામને પુત્ર હતા. રાજપુત્ર માં હોવાથી મરી ગયે. એ વર્ષે જબરે અનુકશ્ય અનુકંપનનું નામાન્તર દુષ્કાળ હતો અને અન્ન સમૂળગું મળતું નહોતું. અનુતાપને દક્ષકન્યા અને કશ્યપની પત્ની દનુન સપ્તર્ષિ, અરુન્ધતી, પરિચારિકા, ગણ્યા અને એને અઢાર મુખ્ય દીકરા પૈકી ચૌદમે પુત્ર/ભાગ વર પશુસખ ત્યાં ફરતાં ફરતાં આવ્યાં. તેઓ ક્ષુધાતુર ૬-૬-૩૧. હેવાથી મૃત રાજપુત્રનું માંસ રસ્તામાં રાંધતાં અનુપાવત્ત ભારતવષય એક દેશ. | ભાર૦ ભીષ્મ હતાં. તેવામાં વૃષાદર્ભિ આવ્યો અને સપ્તર્ષિઓને અ૦ ૮. દક્ષિણ માંગવાનું કહ્યું. પણ તેમણે અનેક યુક્તિઓ અનુમતિ પૂર્ણિમાને દિવસે પૂર્ણ કળા થતાં સહેજ છતાં પરિગ્રહ ન કર્યો. ભાર૦ અનુ. અ૦ ૯૩. ઓછી કળા હોય તે ચ. આ રૂપે એ એક અનિષ્ટકર્મા કલિયુગમાં કવરાજાની પછી કૃષ્ણ- દેવી તરીકે પૂજાય છે. ડાઉસન પા૦ ૧૮. શતકર્ણાદિ જે ત્રીસ રાજાઓ થયા તેમાંને છઠ્ઠો અનુમતિ (૨) કઈમ કન્યા શ્રદ્ધાને અંગિરા ઋષિથી રાજા. એના પુત્રનું નામ હાલેય/ભાગ- ૧૨-૧-૨૫. થયેલી ચારમાં નાની કન્યા (અંગિરા શબ્દ જુઓ.) અનીકવિદારણા જયદ્રથને ભાઈ ક્ષત્રિય'ભાર અનુમતિ (૩) બાર આદિત્યમાંના ધાતા નામના વ. ૨૬૬–૧૩. આદિત્યની સ્ત્રી. અનીલ સવિશેષ/ભાર આ૦ ૩૫-૭. અનુમતિ (૪) શાલ્મલીદ્વીપની એક મહા નદી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy